SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક સ્થવિરો વદ ૯ની સાંજે પ્રતિક્રમણ કરી સૌને ખમાવી પોતે પદ્માસન વાળી બેસી ગયા અને પોતાનો મંત્રજાપ ચાલુ કર્યો અને રાત્રે ૧૨-૪૫ વાગે સમાધિપૂર્વક દેહ છોડ્યો. ચોત્રીસ વર્ષની ભરયુવાન વયે તેઓ કાળધર્મ પામ્યા. - સ્વ. પૂ. ચારિત્રવિજયજી મહારાજે સત્તર વર્ષની ઉંમરે દીક્ષા લઈ, સત્તર વર્ષના દીક્ષાપર્યાયમાં અજોડ કાર્યો કર્યા. અંતરથી વિરક્ત, શરીરે સશક્ત, બ્રહ્મચર્યના તેજથી દીપ્તિવંત, આત્મકલ્યાણની સાથે જનકલ્યાણનાં વિવિધ પ્રકારનાં કાર્યો કરવાનાં સ્વપ્ન સેવનાર સ્વ. પૂ. ચારિત્રવિજયજી મહારાજનું સાધુજીવન વિરલ અને અનેકને માટે પ્રેરક બને તેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001962
Book TitlePrabhavaka Sthaviro
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Biography
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy