SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ४३२ चरणानुयोग - २ सत्कार-पुरस्कार परीषह सूत्र २३४९-५२ १९. सक्कार पुरक्कार परीसहे (૧૯) સત્કાર-પુરસ્કાર-પરીષહ : ૨૨૪૧. વાયામ", સામી કૃષ્ણા નિમન્તi | ૨૩૪૯. રાજા દ્વારા કે શાસક વર્ગીય લોકો દ્વારા કરેલા અભિવાદન, સત્કાર અને નિમંત્રણને જે કોઈ અન્ય जे ताई पडिसेवन्ति, न तेसिं पीहए मुणी ।। ભિક્ષુ સ્વીકાર કરે છે તેની મુનિ સ્પૃહા ન રાખે. अणुक्कसाई अप्पिच्छे, अन्नाएसी अलोलुए । નિરહંકારની વૃત્તિવાળા, અલ્પ ઈચ્છાવાળા, અજ્ઞાત કુળોથી ભિક્ષા લેનાર, અલોલુપ ભિક્ષુ रसेसु नाणुगिज्झेज्जा, नाणुतप्पेज्ज पन्नवं ।। રસોમાં આસકત ન બને, પ્રજ્ઞાવાનું સાધુ બીજાને -૩ત્ત. એ. ૨, II. ૪૦-૪૨ સમ્માન મળતું જોઈ અનુતાપ ન કરે. २०. पण्णा परीसहे (૨૦) પ્રજ્ઞા-પરીષહ : રર૧૦. તે નૂ પુષ્યિ HISTTTP– ડી | ૨૩૫૦. મેં ખરેખર પૂર્વકાળમાં અજ્ઞાનરૂપ ફળ આપનાર जेणाहं नाभिजाणामि, पुट्ठो केणइ कण्हुई ।। અપકર્મ કર્યા છે. જેનાથી હું કોઈ દ્વારા કોઈપણ વિષયમાં પૂછવાથી કંઈપણ ઉત્તર દેવામાં સમર્થ નથી. अह पच्छा उइज्जन्ति, कम्मा णाणफला कडा । અજ્ઞાનરૂપ ફળ આપનાર પૂર્વકૃત કર્મ પરિપકવ થવાથી ઉદયમાં આવે છે.” આ પ્રકારે કર્મના एवमस्सासि अप्पाणं, नच्चा कम्म-विवागयं ।। વિપાકને જાણી મુનિ પોતાને આશ્વાસન આપે. -૩ત્ત. 1. ૨, II. ૪૨-૪૩ २१. अन्नाण परीसहे (૨૧) અજ્ઞાન-પરીષહ : ૨૩૧૨. નિરકૃવિરો, મેદુગો સુસંધુડો | ૨૩૫૧. "હું વ્યર્થમાં જ મૈથુનાદિ સાંસારિક સુખોથી વિરકત जो सक्खं नाभिजाणामि, धम्मं कल्लाण पावगं ।। થયો. ઈન્દ્રિય અને મનનું સંવરણ કર્યું. કારણ કે ધર્મ કલ્યાણકારી છે કે પાપકારી છે – આ હું પ્રત્યક્ષ તો કંઈ જોઈ શકતો નથી”. (એવું મુનિ ન વિચારે.) तवोवहाणमादाय, पडिमं पडिवज्जओ । તપ અને ઉપધાનને સ્વીકાર કરું છું, પ્રતિમાઓનું પણ પાલન કરી રહ્યો છું. આ પ્રકારે વિશિષ્ટ एवं पि विहरओ मे, छउमं न नियट्टई ।। સાધનાપથ પર વિચરવા છતાં મારા જ્ઞાનાવરણાદિ –૩૪. એ. ૨, T. ૪૪-૪, કર્મોનાં આવરણો દૂર થતાં નથી”. એવું ચિંતન ન કરે. २२. दंसण परीसहे (૨૨) દર્શન-પરીષહ : રર૧૨. નથિ મૂળ રે હો ઠ્ઠી વાવ તવસ્પિળો | ૨૩૫૨. "નિશ્ચયથી જ પરલોક નથી, તપસ્વીની ઋધ્ધિ પણ નથી અથવા હું તો ધર્મના નામ પર ઠગાઈ ગયો अदुवा वंचिओ मि त्ति, इइ भिक्खू न चिन्तए ।। છું”. એવું ભિક્ષુ ચિંતન ન કરે. अभू जिणा अत्थि जिणा, अदुवा वि भविस्सई । અપૂર્વકાળમાં જિન થયા હતા, વર્તમાનમાં જિન છે. मुसं ते एवमाहंसु, इइ भिक्खू न चिन्तए ।। અને ભવિષ્યમાં જિન થશે એવું જે કહે છે તે ખોટું બોલે છે” - ભિક્ષુ એવું ચિંતન ન કરે. - ડૉ. . ૨, T. ૪૬-૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy