SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र . १८९१ प. से केणणं भंते ! एवं वुच्चइ - अत्थेगइए देवे सिया, अत्थेगइए नो देवे सिया ? आजीविक श्रमणोपासक नाम, कर्मादान तथा गति ૩. ગોયમા ! ને મે નીવા THISSTR-૫-નિગમ રાયહાળિ-છેડબ્લડ-મડવ-રોળમુહ– पट्टणाऽऽसम - सन्निवेसेसु । अकामतण्हाए अकामछुहाए अकाम... बंभचेरवासेणं अकामसीतातव-दंसमसग अण्हाणगसेय- जल्ल-मल-पंकपरिदाहेणं अप्पतरो वा भुज्जतरो वा कालं अप्पाणं परिकिलेसंति, अप्पाणं परिकिलेसित्ता कालमासे कालं किच्चा अन्नतरेसु वाणमंतरेसु देवलोगेसु देवत्ताए उववत्तारो મતિ । -વિ. સ. ૧, ૩. , મુ. ર आजीविय समणोवासगाणं णामाई, कम्मादाणा, गई य૮૧. ' વહુ રિસા સમળોવાસા મતિ, તો વહુ एरिसगा आजीविओवासगा भवंति । आजीवियसमयस्स णं अयमट्ठे पण्णत्ते- अक्खीणपडिभोइणो सव्वे सत्ता, से हंता छेत्ता भेत्ता लुंपित्ता विलुंपित्ता उद्दवइत्ता आहारमाहारेंति । तत्थ खलु इमे दुवास आजीवियोवासगा भवंति, तं जहा ૨. તાÒ, ર. રૂ. ૩બિંદે, ૪. ૧. અવિષે, ૬. ७. नामुदए, ૮. णम्मुदए, ૨૦. સંવવાળુ, ૨. ગયર । ૧. મનુવારુ”, ૧. અયંપુછે, इच्चेते दुवालस आजीविओवासग अरहंतदेवतागा अम्मा पिउसुस्सूसगा पंचफल- पडिक्कंता, तं जहा Jain Education International तालपलंबे, સંવિદે, उदए, गृहस्थ-धर्म १४५ પ્ર. હે ભંતે ! એમ શા કારણથી કહો છો કે-કોઈ જીવ દેવ થાય છે અને કોઈ જીવ દેવ થતો નથી ? ઉ. ગૌતમ ! જે જીવ - (૧) ગ્રામ, (૨) આક૨, (૩) નગર, (૪) નિગમ, (૫) રાજધાની, (૬) ખેડો, (૭) કર્બટ, (૮) મડંબ, (૯) દ્રોણમુખ, (૧૦) પટ્ટણ, (૧૧) આશ્રમ (૧૨) સન્નિવેશ. ઈત્યાદિ સ્થાનોમાં અકામ તૃષાથી, અકામ ક્ષુધાથી, અકામ બ્રહ્મચર્ય પાલનથી, અકામ શીત, ઉષ્ણ, તથા ડાંસ મચ્છરો કરડવાના દુઃખોને સહન કરવાથી, અકામ અસ્નાન, પરસેવો, જલ્લ, મેલ તથા પંક દ્વારા થતા પરિદાહથી, થોડા કે ઘણા સમય સુધી પોતાની આત્માને કલેશિત કરે છે, તે પોતાના આત્માને કલેશિત કરી મૃત્યુ સમયે મૃત્યુ પામી વાણવ્યંતર દેવોમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આજીવિક શ્રમણોપાસકોના નામ, કર્માદાન અને ગતિ ઃ ૧૮૯૧.જે આ પ્રમાણે ૪૯ ભાંગા વડે પ્રત્યાખ્યાન કરનારા શ્રમણોપાસકો હોય છે, પણ આજીવિકોપાસક એવા હોતા નથી. આજીવિકા (ગોશાલક) ના સિદ્ધાંતનો અર્થ એ છે કેસમસ્ત જીવો ચિત્તાહારી હોય છે. માટે તેઓ પ્રાણીઓને હણી, છેદન-ભેદન કરી, પાંખ આદિ કાપી, ચામડી આદિ ઉતારી જીવનથી રહિત કરી ખાય છે. આજીવિક મતમાં મુખ્ય બાર આજીવિકોપાસક છે. તેમનાં નામ આ પ્રમાણે છે - ૨. ૪. ૬. ૧. તાલ, ૩. ઉદ્વિધ, ૫. અવવિધ, ૭. નામોદય, ૯. અનુપાલક, ૧૧. અયંપુલ, ૧૨. કાતર. આ પ્રમાણે બાર આજીવિકોપાસક છે. તેમના દેવ ગોશાલક છે. તે માતાપિતાની સેવા કરનાર છે, તે પાંચ પ્રકારના ફળ ખાતા નથી. યથા તાલપ્રલંભ સંવિધ, ઉદય, ૮. નમોદય, ૧૦. શંખપાલક, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001957
Book TitleCharnanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages630
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy