SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ३२] चरणानुयोग धर्म का स्वरूप પુત્ર - ૨ પામe ધર્મનું સ્વરૂપ :૬. રોજા રા રેખા રજા નિમિત્તા ૪૫. આચાર્યોની વાણું કવણ કી મેધાવી સાધક समियाए धम्मे आरिहं पवेइए।' હૃદયંગમ કરે કે–આએ સમતામાં ધર્મ કહ્યો છે. બ૦ ૦ 1, ૨૦ ૬, ૩૦ રૂ, ૬૬૭ (ત્ર 7) अविरोहो धम्मो४६. भूपहिं न विरुज्झज्जा, एस धम्मे बुसीमओ। અવિરોધ ધમ :बुसिम जग परिन्नाय, अस्सि जीवित-भावणा॥ ૪૬. પ્રાણુઓની સારે જે-વિરોધ ન કરે, એ જ તીર્થ કેર અ થવા 'ચમીને ધર્મ છે, સુસંયમી માવજ-નોના-gષા, ન નવા જ આદિવાન સાધુ (ત્રણ સ્થાવરક :) ૦૮ મતનું સ્વરૂપ સંખ્યકરૂપે मावा व तीर-संपन्ना सव्वदुक्खा तिउट्टइ ॥ જાણીને આ વીતરાગ પ્રતિપાદિત ધર્મમાં જીવિતજૂનું૬, , ૫૦ ૪-૬ ભાવના (જીવ-સમાધાન-કેરિષ્ણુ પચીસ અથવા બાર પ્રકારની ભાવના) કરે. ભાવનાથી જેને આમા શુદ્ધ થઈ ગયું છે, તે પુરુષ જળમાં ના સમાન કહેલ છે. જેમ નકા અનુકળ વાયુને સંયોગ મળવાથી કિનારે પહોંચી દય છે, તેવી જ રીતે ભાવનાગા સાધુ સમસ્ત દુઃખેથી મુક્ત થઈ જાય છે. आणा धम्मो આમ ધમ - ૪૭. “ભાજપ મામi ધH” ઘર ૩ત્તરવરે ઇ ૪૭. ભગવાન મહાવીરે કહ્યું-“મારે અભિમત ધર્મ माणवाणं वियाहिए। મારી આજ્ઞા પાળવામાં છે. માનવીને માટે આ –ખ્યા ૦ સુ , ૦ ૬, ૩૦ ૨, મુ૨૮ (IT) મારુ સર્વોત્તમ કથન છે.” ધમારામાÉ--- ધર્મનાં પરિણમે :૪૮ ૪૦-૫મહાપ જ ! કી f =ાર ? ૪૮. પ્ર. અંતે! ધમ-શ્રદ્ધાથી જીવને કયાં ફળની પ્રાપ્તિ उ०-धम्मसद्धारण सायासोक्खेसु रज्जमाणे विरज्जद। થાય છે ? आगारधम्म च णं चयइ । अणगारिएणं जीवे ઉર હે ગૌતમ ! સાતાદનીય કર્મ જન્ય સુખમાં सारीरमाणसाणं दुक्खाणं छेयण-मेयण-संजो અનુકકત આ જીવ વૈરાગ્ય પ્રાપ્ત કરે છે. ત્યારબાદ गाणं बोच्छेयं करेइ, अव्वाबाई च सुहं ગૃહસ્થ ધરસને છોડીને અણગાર ધમને ચહણ કરતા નિદત્તર I થકા શારીરિક અને માનસિક દુખનું છેદન-ભેદન તથા અનિષ્ટ સં યામજન્ય માનસિક દુઃખને ક્ષય કરે -૩૦ મe ૨૬, સુ કે છે. ત્યારબાદ બધા જ પ્રકારનાં વિરહિત સુખ પામે છે. धम्मस्स मेयप्पमेया ધર્મના ભેદ-પ્રભેદો : ૪૯. ધમ બે પ્રકારના કહ્યા છે. ४९. दुविहे धम्मे पण्णते, तं जहा ૧-શ્રત ધર્મ (દ્વાદશાંગ શ્રતને અભ્યાસ કરો. सुयधम्मे चेव, चरित्तधम्मे चेव । ૨. ચારિત્ર ધર્મ (મૂલગુણ અને ઉત્તર ગુણરૂપ सुयधम्मे दुविहे पण्णते, तं जहा આચરણ) सुत्तसुयधम्मे चेव, अस्थसुयधम्मे चेव । શ્રત ધર્મના બે પ્રકાર છે. चरित्तधम्मे दुविहे पण्णत्ते, तं जहा ૧- સૂત્ર-શ્રત ધર્મ (મૂળ સૂત્રોનું અધ્યયન કરવું) आगारचरित्तधम्मे चेध, अणगारचरित्तधम्मे चेव। ૨-અર્થ-શ્રત ધર્મ (સૂવાના અર્થનું અધ્યયન કરવું) ટાળઐ૦ ૨, ૩૦ ૨, મુદ્ર ચારિત્ર ધર્મના બે પ્રકારે છે. ૧- અગાર-રાારિત્ર ધર્મ ( શ્રાવકને અરાવત વગેરે રૂ૫ ધમ). ૨- અણગાર-ચારિત્ર ધર્મ (સાધુઓને મહાબત આદિરૂપ ધર્મ) ૨. મા, મુ૨, અ૦ ૮, ૩૦ ૨, મુ. ૨૦૬ [] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy