SearchBrowseAboutContactDonate
Page Preview
Page 825
Loading...
Download File
Download File
Page Text
________________ ७५६ चरणानुयोग પરિશિષ્ટ | ચરણાનુયોગ – અવશેષ પાઠોનું સંકલન (સંબંધિત વિષયના સૂત્રાંક અને પૃષ્ઠક આ સાથે દર્શાવેલ છે.) पृ. ३२ अणगार धम्म परूवणं: અનગાર ધર્મ પ્રરૂપણ : સૂત્ર-૪૬ (૨) સૂત્ર -૪૯ (૨) तमेव धम्म दुविह आइक्खइ, त जहा-१. अगारधम्म च, ભગવાને ધર્મના બે પ્રકાર કહ્યા છે, જેમ કે- ૧, અગાર ૨. અણIRધર્મો ! ધર્મ, ૨, અનગાર ધર્મ, अणगारधम्मो ताव इह खलु सव्व ओ सब्वत्ताए मुंडे અનુગાર ધર્મનો સાધક સર્વતઃ સર્વાત્મભાવે સાવધ કાર્યોનો भवित्ता अगाराओ अणगारिय पव्वइयस्स । પરિત્યાગ કરીને મુંડિત થઈ ગૃહવાસમાંથી અનગાર અવસ્થામાં પ્રવ્રજિત થાય છે. सव्वाओ पाणाइवायाओ वेरमण, मसावाय-अदिण्णादाण- હે આયુમનું ! તે સંપૂર્ણ પણે પ્રાણાતિપાત, પાવાદ, मेहण-परिगह राईभोयणाओ वेरमणं, अयमाउसो ! અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિભોજનથી વિરત બને अणगारसामाइए धम्मे पण्णत्ते, एयस्स सिक्खाए उवहिए છે. આને અનગારોનો આચરણીય ધર્મ કહ્યો છે, આ ધર્મના णिग्गथे वा, णिगंथी वा विहरमाणे आणाए आराहए भवइ । ઉપદેશ અને આચરણમાં ઉપસ્થિત થયેલ નિર્ચન્ય અને -૩૩. સુ. રૂ૭ નિર્ઝન્થી આનું પાલન કરતાં કરતાં આજ્ઞાના આરાધક બને છે. पृ. १२६ सम्माई तिविहा रूईया સમ્યક આદિ ત્રણ પ્રકારની રુચિઓ : સૂત્ર-ર૭૬ (૨). સૂત્ર -૨૭૬ (૨) तिविहा रूई पण्णत्ता, तं जहा... ત્રણ પ્રકારની રૂચિ (દષ્ટિ) કહેવામાં આવી છે, જેમ કે૨. ૨. મિચ્છર ૩. સમમિ છે ૧. સમ્યફ રુચિ, ૨. મિથ્યા રુચિ, ૩. સમ્યફ મિથ્યા રુચિ. – , ૩, ૩. ૧, મુ. ૨૧૦ 9. ર૦૬ ओहेण समण चरणविही परूवणं સામાન્યતયા શ્રમણચર્યાનું પ્રરૂપણ :– સૂત્ર-૨૮૮ (૨) સૂત્ર-૩૮૮ (૨) रागद्दोंसे य दो पावे, पावकम्मपवत्तणे । રાગ અને દ્વેષ એ બન્ને પાપકર્મ પ્રવૃત્તિના કારણો હોવાથી जे भिक्खू रुम्भई निच्चं, सेन अच्छइ मण्डले ।।३।। પાપરૂપ છે. જે ભિક્ષુ તેમનો સદા નિરોધ કરે છે, તે મંડળ અર્થાત જન્મ-મરણરૂપી) સંસારચક્રમાં રહેતો નથી. (૩). ત્રણ દંડ, ત્રણ ગૌરવ અને ત્રણ શલ્યોનો જે ભિક્ષુ સદ! ત્યાગ કરે છે, તે સંસારમાં રહેતો નથી. (૪). दण्डाण गारवाणं च, सल्लाणं च तियं तियं । जे भिक्खू चयई निच्च, से न अच्छइ मण्डले ।।४।। दिव्वे य जे उवसग्गे, तहा तेरिच्छ माणुसे । जे भिक्ख सहई निच्चं, से न अच्छइ मण्डले ।।५।। દિવ્ય (દેવતા સંબંધી), માનુષી (મનુષ્ય સંબંધી) અને તિર્યંચ (પશુપક્ષી સંબંધી) ઉપસર્ગોને જે ભિક્ષુ સદા (સમભાવપૂર્વક) સહન કરે છે, તે સંસારમાં રહેતો નથી. (૫) विगहा कसाय सन्नाणं, झाणाणं च दुयं तहा । जे भिक्ख वज्जई निच्चं, से न अच्छइ मण्डले ।।६।। જે ભિક્ષ (ચાર) વિકથાઓ, કષાયો, સંજ્ઞાઓ અને આર્ત તથા રૌદ્ર ધ્યાનનો સદા ત્યાગ કરે છે તે સંસારમાં રહેતો નથી. (૬) वएसु इन्दियत्थेसु, समिईसु किरियासु य । जे भिक्खू जयई निच्चं, से न अच्छइ मण्डले ।।७।। જે ભિક્ષુ વ્રતો ( પાંચ મહાવ્રતો) અને સમિતિઓના પાલનમાં તથા ઈન્દ્રિયોના વિષયો અને ક્રિયાઓના ત્યાગમાં સદા પ્રયત્નશીલ રહે છે, તે સંસારમાં રહેતો નથી. (૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy