SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १५७४-७६ प्रातिहारिक उपकरण प्रत्यर्पण विधि चारित्राचार ७३५ ઉપકરણ પ્રત્યર્પણ પ્રત્યાખ્યાન-૩ पडिहारिअ सुईआईणं पच्चप्पण विही પ્રાતિહારિક સોય આદિ પ્રત્યર્પણ કરવાની વિધિ :૨૫૭૪.. જે આ તારેવાં-નવ-વિસનું વા-વાવ-રે ૧૫૭૪, ધર્મશાળામાં યાવતુ પરિવ્રાજકોના આશ્રમમાં યાવતુ किं पुण तत्थोग्गहसि एवोग्गहियंसि ? આજ્ઞા લઈને રહ્યા બાદ સાધુ ત્યાં શું કરે ? जे तत्थ गाहावतीण वा-जाव- कम्मकरीण वा सूई જો ત્યાં કોઈ ગૃહસ્થ યાવત્ નોકરાણીઓ પાસેથી वा, पिप्पलए वा, कण्णसोहणए वा, णहच्छेदणए તેમના કાર્યવશ સોય, કાતર, કાન ખોતરણી કે वा, तं अप्पणो एगस्स अट्ठाए पडिहारियं जाइत्ता નરેણી આદિ ઉપકરણો, સાધુ પોતાના માટે णो अण्णवण्णस्स देज्ज वा अणुपदेज्ज वा । પ્રાતિહારિક રૂપે યાચીને લાવેલ હોય તો તે ચીજોને પરસ્પર એકબીજા સાધુને ન દે, ન લે અથવા તે બીજા સાધુને તે ચીજો ન સોંપે. सयं करणिज्जं ति कटु से त्तमायाए तत्थ પરંતુ પોતાનું કાર્ય પૂર્ણ થયા બાદ તે પ્રાતિહારિક गच्छेज्जा, गच्छित्ता पुव्वामेव उत्ताणए हत्थे कटु, ઉપકરણોને લઈને જ્યાંથી લાવેલ હોય ત્યાં તે भूमीए वा ठवेत्ता, इमं खलु-इमं खलु' त्ति ગૃહસ્થને પાછા આપવા જાય. ત્યારે હાથ લાંબો કરી आलोएज्जा, णो चेव णं सयं पाणिणा परपाणिसि ધરતી પર મૂકે અને કહે કે, 'આ ચીજ તમારી છે. पच्चप्पिणेज्जा । તેને સંભાળી લો'. પરંતુ તે વસ્તુ પોતાના હાથથી –આ. સુ. ૨, , ૭ ૩. ૬ સુ. દર ગૃહસ્થના હાથમાં ન સોંપે. अविहीए सूई आईणं पच्चप्पिणस्स पायच्छित्त सत्ताई- અવિધિથી સોય આદિનું પ્રત્યર્પણ કરવાનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર :૨૫૭૫. 3 fમg વહીy Fડું પંપૂ, પ્રતિ ૧૫૭૫. જે ભિક્ષ સોયને અવિધિથી પ્રત્યર્પણ કરે છે, (કરાવે છે) ત્રા સાફિક્સ | કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खु अविहीए पिप्पलगं पच्चप्पिणइ, જે ભિક્ષુ કાતરને અવિધિથી પ્રત્યર્પણ કરે છે, કરાવે છે) पच्चप्पिणतं वा साइज्जइ । કરનારનું અનુમોદન કરે છે. जे भिक्खू अविहीए नहच्छेदणगं पच्चप्पिणइ, જે ભિક્ષુ નરેલીને અવિધિથી પ્રત્યર્પણ કરે છે, (કરાવે છે) पच्चप्पिणत वा साइज्जइ। કરનારનું અનુમોદન કરે છે. जे भिक्ख अविहीए कण्णसोहणगं पच्चप्पिणइ, જે ભિક્ષુ કાન ખોતરણીને અવિધિથી પ્રત્યર્પણ કરે पच्चप्पिणंतं वा साइज्जइ । છે, (કરાવે છે) કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जई मासियं परिहारट्ठाणं તેને માસિક અનુદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) अणुग्घाइयं । આવે છે. -નિ. ૩. ૨, સુ. ૩૧- ૨૮ fછયડે છે રંડા 7 પતિ પત્તિ નિશ્ચિત સમયમાં દંડ આદિને પાછા ન સોંપવાના પ્રાયશ્ચિત્ત. સુત્તાવું સૂત્ર : ૨૫૭૬ ને fમવઘુ પડિહરિયે દંડ વા-વાવ-વેyફૂડું વો ૧૫૭૬. જે ભિક્ષુ પાછી સોંપવા યોગ્ય દંડ યાવતું વાંસની जाइत्ता “तामेव रयणि पच्चप्पिणिस्सामि त्ति” सुए સોયની યાચના કરી, 'આજે જ સોંપી દઈશ” એમ पच्चप्पिणइ पच्चप्पिणंत वा साइज्जइ । કહી કાલે સોંપે છે, (સોપાવે છે) સોંપનારનું અનુમોદન કરે છે. जे भिक्खू पाडिहारियं दंडयं वा-जाव-वेणुसूई वा જે ભિક્ષુ સોંપવા યોગ્ય દંડ યાવતું વાંસની સોયની जाइत्ता “सुए पच्चप्पिणिस्सामि ति” तामेव रयणिं યાચના કરી, 'કાલે સોપી દઈશ” એમ કહી આજે જ पच्चप्पिणइ, पच्चप्पिणत्तं वा साइज्जइ । સોંપી દે છે, (સોંપાવે છે) સોપનારનું અનુમોદન કરે છે. जे भिक्ख सागारिय-संतियं दंडयं वा-जाव જે ભિક્ષુ શય્યાતરના દંડ યાવતુ વાંસની સોયની वेणुसुई वा जाइत्ता तामेव रयणिं पच्चप्पिणिस्सामि યાચના કરી, આજે જ સોંપી દઈશ'. એમ કહી કાલે त्ति" सुए पच्चप्पिणइ, पच्चप्पिणंत वा साइज्जइ । સોંપે છે, (સોંપાવે છે) સોંપનારનું અનુમોદન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy