SearchBrowseAboutContactDonate
Page Preview
Page 785
Loading...
Download File
Download File
Page Text
________________ ७१६' चरणानुयोग धारणीय-अधारणीय पात्र विषयक प्रायश्चित्त सूत्र १५२८-३१ શાળજ્ઞ-અણગિન્ન-ડિરાક પાત્તિ જુત્તાઈં- રાખવા યોગ્ય તથા અયોગ્ય પાત્રનાં પ્રાયશ્ચિત્ત સૂત્ર ૨૮. ને ઉપવહૂ પાછું ખરું, બfથર, ૩રધુવં, ૧૫૨૮.જે ભિક્ષુ અયોગ્ય, જીર્ણ, તૂટેલું, અનુપયોગી પાત્ર अधारणिज्ज, धरेइ, धरतं वा साइज्जइ । રાખે છે, (૨ખાવે છે) અને રાખનારનું અનુમોદન जे भिक्खू पडिग्गह अलं, थिर, ध्वं, धारणिज्जं न જે ભિક્ષુ યોગ્ય, ટકાઉં, અનુકૂળ, ઉપયોગી પાત્ર धरेइ न धरेतं वा साइज्जइ। રાખતા નથી, (૨ખાવતા નથી) અને રાખનારનું અનુમોદન કરતા નથી. तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं તેને ચાતુર્માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન उग्घाइयं। (પ્રાયશ્ચિત્ત) આવે છે. -. ૩. ૨૪, સુ. ૮-૬ ૨૫૨૨. ને અવq --પ વ, રાક પાયે વી, માયા– ૧૫૨૯. જે ભિક્ષુ તુંબડાના, કાષ્ઠનાં તથા માટીનાં પાત્ર છે કે पायं वा, अलं, थिरं, धुवं, धारणिज्जं परिभिंदिय યોગ્ય છે, ટકાઉ છે, ઉપયોગી છે છતાં પણ તોડી परिभिदिय परिट्ठवेइ, परिढुवेंतं वा साइज्जइ। ફોડીને પરઠવે છે, (પરઠવાવે છે) અને પરઠવનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाण તેને માસિક ઉદ્ધાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) उग्घाइयं। આવે છે. -નિ. ૩. ૧, ૬૪ अइरेग पडिग्गहदाणस्स विहि-णिसेहो અતિરિક્ત પાત્ર દેવાનો વિધિ-નિષેધ : ૨૫ ૩૦, qડુ નિrjથા વા, નિjથળ વ ગરાપડિહું ૧૫૩૦. સાધુ કે સાધ્વીને એકબીજા માટે વધુ પાત્ર ઘણાદૂર अन्नमन्नस्स अट्ठाए दूरमवि अद्धाणं परिवहित्तए, સુધી લઈ જવા કહ્યું છે, (વધુ પાત્ર લેતી વખતે ત્રણ વિકલ્પ હોય છે.) “સ વા ધારે સરૂ, "તે રાખી લેશે, अहं वा णं धारेस्सामि, હું રાખી લઈશ, अन्ने वा णं धारेस्सइ,” અથવા બીજા કોઈને આવશ્યકતા હશે તો આપી દઈશ.” नो से कप्पइ ते अणापच्छिय, अणामंतिय જેના નિમિત્તે પાત્ર લીધેલ છે તેને પૂછયા વિના, अन्नमन्नेसिं दाउं वा, अणुप्पदाउं वा। આમંત્રિત કર્યા વિના બીજાને આપવું કે આગ્રહ કરવો કલ્પતો નથી. कप्पइ से ते आपुच्छिय आमंतिय अन्नमन्नेसिं दाउं તેને પૂછયા અને નિમંત્રણ કર્યા બાદ બીજાને દેવું. વા, મનુષ્પાવું વા ! અને આગ્રહ કરવા કહ્યું છે. -વવ. ૩. ૮, સુ. ૨૬ પાત્ર ધારણ વિધિ નિષેધ – ૪ सर्वेटय पात-धारण विहाणं સવૃત્ત પાત્ર ધારણ વિધાન : રૂ. #fiથાનું સર્વેટાં રડાં ધારણ વી ૧૫૩૧.સાધુઓને સવૃન્ત (ડિટીયા સહિત) અલાબુ (તુંબડુ) परिहरित्तए वा। રાખવું કે ઉપયોગ કરવો કહ્યું છે. कप्पड़ निग्गंथाणं सवेंटयं पायकेसरियं धारित्तए સાધુઓને સવૃત્ત પાત્રકેસરિકા રાખવું તથા ઉપયોગ વા, રિહરિત્તવ | કરવા કહ્યું છે. -. ૩. ૧, મુ. ૪૨, ૪૩ તુંબડા પ્રમાણ લાકડીના ઉપરના એક ભાગ પર કપડું બાંધીને પાત્રના અન્દરના ભાગને લુછવાના ઉપકરણને પાત્ર કેસરીકા” (નાનો ગુચ્છો) કહે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy