SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ६५८ चरणानुयोग गृहस्थ प्रतिबद्ध उपाश्रय दोष सूत्र १३६१-६२ गिहत्थ पडिबद्ध उवस्सयस्स दोसाइं ગૃહસ્થ પ્રતિબદ્ધ ઉપાશ્રયના દોષ : શરૂદ્દા. તે વરઘુ વ, ઉમgી વા કુંવારપાલવને ૧૩૬૧. ગૃહસ્થ સાથે એક મકાનમાં રહેનાર સાધુ અથવા उब्बाहिज्ज-माणे रातो वा वियाले वा સાધ્વી દીધુંશકા અથવા લઘુશંકાથી બાધિત થઈને गाहावइकुलस्स दुवारबाहं अवंगुणेज्जा, तेणो य રાત્રિમાં અથવા વિકાસના સમયે ઘરના દ્વાર ખોલી तस्संधिचारी अणुपविसेज्जा, तस्स भिक्खुस्स णो બહાર જાય એવા સમયે કદાચિનુ અવસર શોધતો कप्पति एवं वदित्तए - ચોર અંદર પ્રવેશી જાય ત્યારે સાધુએ એમ કહેવું કલ્પતું નથી કે - "अयं तेणे पविसति वा णो वा पविसति, આ ચોર પ્રવેશી રહ્યો છે અથવા પ્રવેશ કર્યો નથી. उवल्लियति वा णो वा उवल्लियति, आपतति वा છુપાઈ ગયો છે અથવા છૂપાયો નથી, આવે છે કે णो वा आपतति, वयइ वा णो वा वयइ, આવતો નથી; જાય છે કે જતો નથી, तेण हड, अण्णेण हडं, તેણે ચોરી કરી અથવા બીજાએ ચોરી કરી, तस्स हडं, अण्णस्स हडं, તેનું ધન ચોરાયું છે કે બીજાનું ધન ચોરાયું છે, अयं तेणे, अयं उवचरए, આ જ ચોર છે અથવા ચોરનો સાથી છે, अयं हता, अयं एत्थमकासी ।” આ ઘાતક છે, એણે જ આ કર્યું છે.” મુનિ પોતાના तं तवस्सि भिक्खं अतेणं तेणमिति संकति । આચારાનુસાર કંઈ પણ કહી શકે નહીં. નહીં તો ગૃહસ્થ તે મુનિ પર ચોર ન હોવા છતાં પણ ચોર હોવાની શંકા રાખે, अह भिक्खुणं पुव्वोवदिट्ठा-जाव-एस उवएसे तं તેથી મુનિનો એ જ પૂર્વે પદિષ્ટ આચાર છે – तहप्पगारे उवस्सए णो ठाणं वा, सेज्ज वा, પ્રતિજ્ઞા છે યાવતુ ઉપદેશ આપ્યો છે, કે ગૃહસ્થ સાથે णिसीहियं वा चेतेज्जा । નિવાસાદિ ન કરે, તથા શપ્યા આસન સ્વાધ્યાયાદિ –આ. સુ. ૨, એ. ૨, ૩. ૨, મુ. ૪૩૦ કરવા કલ્પતાં નથી. सुद्ध उवस्सयस्स परूवणा - શુધ્ધ ઉપાશ્રયની પ્રરૂપણા: શરૂદ્ર. તે ય નો સુપે હાસુખ છે અનન્ને, ળો ૧૩૬૨. અહીં પ્રાસુક-નિર્દોષ ઉછ એષણિય ઉપાશ્રય દુર્લભ खलु सुद्धे इमेहिं पाहुडेहिं, तं जहा-छावणतो છે તથા સાવદ્ય કર્મો (પાપયુત ક્રિયાઓ)ના કારણે लेवणतो संथार-दुवार पिहाणतो पिंडवातेसणाओ । શુદ્ધ નિર્દોષ ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. કારણ કે સાધુ માટે કોઈક સ્થાનમાં છત બનાવેલ હોય તો વળી કોઈ સ્થાન લીંપેલ હોય, કયાંક સંસ્મારક બીછાવવા માટે વિષમ ભૂમિને સમ કરેલ હોય તથા કોઈક જગ્યાએ દૂવાર નાના મોટા કર્યા હોય, કોઈ આહારની એષણાનું કારણ બન્યું હોય-ઈત્યાદિ દોષોના કારણે શુદ્ધ નિર્દોષ ઉપાશ્રય મળવો કઠિન से य भिक्खू चरियारते, ठाणरते, णिसीहियारते, सेज्जासं थार-पिंडवातेसणारते, संति भिक्खुणो एवमक्खाइणो उज्जुकडा णियागपडिवण्णा अमायं कुव्वमाणा वियाहिता । કોઈ સાધુ ચર્યાવાન હોય છે તો કોઈ સાધુ કાયોત્સર્ગ કરનાર હોય છે. કોઈ એકાંતમાં સ્વાધ્યાય કરનાર હોય છે તો કોઈ શયા સંસ્કારક અને પિંડપાતની શુદ્ધ ગવેષણામાં અનુરત હોય છે. તેથી ઉફત ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે એમ કેટલાક સરલ, નિષ્કપટી તેમજ મોક્ષ પથગામી સાધુ ઉપાશ્રયના દોષ બતાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy