SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र १३२३ - ३० अन्तो दो मासे, बाहिं दो मासे । अन्तो वसमाणीणं, अन्तो भिक्खायरिया | बाहिं वसमाणीणं, बाहिं भिक्खायरिया । णिग्गंथीणं कप्पणिज्ज वसहिओ ૬૩૨૩. ૨૨૬. -૫. ૩. o, સુ. ૮-૬ कप्पइ निग्गंथीणं, सागारिय - निस्साए वत्थए । -”. ૩. , સુ. ૨૪ १३२४. कप्पइ निग्गंथीणं, इत्थि सागारिए उवस्सए વત્થર | निर्ग्रन्थी कल्प्य उपाश्रय --૫. ૩. છુ, સ્ ફ્ રૂ. પ્પર નાંથીળું, પડિવન્દ્ર-સેન્નાર્ વત્હત્ । . ૩. ૨, સુ. ૨૩ પ્પડુ નિાંથીખ, શાહીવ$-હુમ મળ્યું-મQ i am i -q. ૩. ૨, મુ. પ णिग्गंध णिग्गंथीणं कप्पणिज्जा उवस्सया१३२७. कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा अप्पसागारिए उवस्सए वत्थए । -q. ૩. ૬, સુ. ૨૭ ૧૩૨૮. कप्पइ निग्गंथाण वा निग्गंधीण वा अचित्तकम्मे उवस्सए वत्थए । गामासु णिग्गंथ - णिग्गंथीणं वसणविहि ૨૩૨૨. अभिक्कंत किरिया कप्पणिज्जा वसही૨૨૨૦. Jain Education International -પૃ. ૩. , મુ. ૨૨ મે ાસિ વા-દાવ-રાયહાિિસ વા, અમિનિન્ગડા, अभिनिवाराए अभिनिक्खमणपवेसाए, कप्पइ निग्गंथाण य निरगंथीण य एगयओ वत्थए । -”. ૩. ૬, સુ. इह खलु पाईणं वा - जाव - उदीणं वा संतेगतिया सड्ढा भवंति चारित्राचार ६४९ બે મહિના ગ્રામ આદિની અંદર અને બે મહિના ગ્રામ આદિની બહાર. ગ્રામ આદિની અંદર રહેનારી નિગ્રન્થિઓને ગ્રામ આદિની અંદર રહેલા ઘરોમાં ભિક્ષાચર્યા કરવી કલ્પે છે. ગ્રામ આદિની બહાર રહેનારી નિગ્રન્થિઓને ગ્રામ આદિની બહાર રહેલા ઘરોમાં ભિક્ષાચર્યા કરવી કલ્પે છે. નિન્થિઓનાં કલ્પ્ય ઉપાશ્રય : ૧૩૨૩, નિર્ઝન્થિઓને સાગારિકની નિશ્રાથી (ઉપાશ્રયનાં સ્વામી પાસેથી સુરક્ષાનો આશ્વાસન પ્રાપ્ત થવા ૫૨) ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. ૧૩૨૪, નિગ્રન્થિઓને સ્ત્રી સાગારિક (ફક્ત સ્ત્રીઓના નિવાસવાળા) ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. ૧૩૨૫, નિર્ઝન્થિઓને પ્રતિબદ્ધ (ઉપાશ્રયની ભીંતથી સંલગ્ન) શય્યામાં રહેવું કલ્પે છે. ૧૩૨૬. ગૃહની મધ્યમાં થઈને જે ઉપાશ્રયમાં જવાઆવવાનો માર્ગ હોય તેવા ઉપાશ્રયમાં નિર્ઝન્થિઓને રહેવું કલ્પે છે. નિર્ઝન્થ-નિર્ગન્થિઓનાં કલ્પ્ય ઉપાશ્રય : ૧૩૨૭, નિગ્રન્થી અને નિગ્રન્થિઓને અલ્પ-સાગારિક (ગૃહસ્થનાં નિવાસ રહિત) ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે." ૧૩૨૮, નિર્પ્રન્થો અને નિર્ઝન્થિઓને ચિત્ર રહિત ઉપાશ્રયમાં રહેવું કલ્પે છે. ગ્રામાદિમાં નિર્ગન્ધ-નિન્થિઓને રહેવાની વિધિ : ૧૩૨૯. નિગ્રન્થો અને નિગ્રન્થિઓને અનેક વગડા, અનેક દરવાજા અને અનેક નિષ્ક્રમણ દ્વારવાળા ગ્રામ યાવત્ રાજધાનીમાં સાથે રહેવું કલ્પે છે. અભિક્રાન્તક્રિયા કલ્પનીય શય્યા : ૧૩૩૦.હે આયુષ્મન્ ! આ જગતમાં પૂર્વ યાવત્ ઉત્તર દિશામાં કેટલાક શ્રદ્ધાળુ હોય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy