SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ६१० चरणानुयोग दोष रहित आहार ग्रहण परिणाम सूत्र १२३१ ૨૨રૂ. ૫. સુક્ષણિM ને પ્રતે! મુંઝમાળ સમને ૧૨૩૧.પ્ર. અંતે ! પ્રાસુક એપણીય આહારનો ઉપભોગ निग्गंथे किं बंधइ ? कि पकरेति ? किं કરનારો શ્રમણ નિર્ગસ્થ શું બાંધે છે. ? શું કરે चिणाति ? कि उवचिणाति ? છે ? શેનો ચય (સંચય) કરે છે ? અને શેનો ઉપચય (પુષ્ટિ ) કરે છે? उ. गोयमा ! फासुएसणिज्ज णं भंजमाणे समणे ઉ. ગૌતમ ! પ્રાસુક તેમજ એકપણીય આહાર णिग्गंथे आउयवज्जाओ सत्त कम्मपयडीओ કરનારો શ્રમણ- નિર્ચન્થ આયુષ્ય સિવાયની घणियबंधणबद्धाओ सिढिलबंधणबद्धाओ શેપ સાત કર્મ પ્રવૃતિઓને દૃઢ બંધનવાળીમાંથી પરે, શિથિલ બંધનવાળી કરે છે. दीहकालद्वितीयाओ हस्सकालद्वितीयाओ દીર્ધકાળની સ્થિતિને અલ્પકાળવાળી સ્થિતિ v+રે, કરે છે. तिव्वाणुभागाओ मंदाणुभागाओ पकरेइ, તીવ્રરસમાંથી મંદ રસવાળી કરે છે. बहुपएसग्गाओ अप्पपएसग्गाओ पकरेइ, બહપ્રદેશવાળીને અલ્પપ્રદેશવાળી કરે છે. आउयं च णं कम्म सिय बंधइ, सिय આયયકર્મને કદાચિતું બાંધે છે, કદાચિત नो बंधइ, બાંધતો નથી, असायावेयणिज्ज च णं कम्मं नो भज्जो અશાતા વેદનીય કર્મને વારંવાર બાંધતો નથી, भुज्जो उवचिणाति, अणाइयं च णं अणवदग्गं दीहमद्धं चाउरतं અનાદિ અનંત દીર્ઘમાર્ગવાળા ચતુર્ગતિ સંસાર संसारकतारं वीतीवयति । રૂપ અરણ્યને પાર કરે છે. प. से केणटेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! કયા પ્રયોજનથી એવું કહેવામાં આવે છે फासुएसणिज्ज णं भुंजमाणे समणे निग्गंथे आउयवज्जाओ सत्तकम्म-पयडीओ घणियबंधणबद्धाओ सिढिलबंधणबद्धाओ पकरेइ-जाव-चाउरंतसंसारकतारं वीतीवयति ? उ. गोयमा ! फासुएसणिज्ज भंजमाणे समणे निग्गंथे आयाए धम्मं नाइकम्मति, आयाए धम्म अणति-कम्ममाणे पुढविकायं अवकंखति-जाव-तसकायं अवकखति, जे सिं पि य णं जीवाणं सरीराइं आहारेति ते वि जीवे अवकखति । પ્રાસુક એષણીય આહારનો ઉપભોગ કરનારો શ્રમણ નિર્ચન્થ આયુષ્ય કર્મને છોડી શેષ સાત કર્મોની પ્રકૃતિને દૃઢ બંધનવાળીમાંથી શિથિલ બંધનવાળી કરે છે યાવત્ સંસારરૂપ અરણ્યને પાર કરે છે ? ગૌતમ ! પ્રાસુક એષણીય આહારનો ઉપભોગ કરનારો શ્રમણ નિર્મન્થ આત્મધર્મનું અતિક્રમણ કરતો નથી. આત્મધર્મનું અતિક્રમણ ન કરતો તે શ્રમણ નિર્ચન્થ પૃથ્વીકાયના જીવોની યાવતુ ત્રસકાયના જીવોની ચિંતા કરે છે. જે જીવોના શરીરનો ઉપભોગ કરે છે તેમના જીવનની. પણ દરકાર કરે છે. આ કારણથી ગૌતમ ! એવું કહેવામાં આવે છે કે से तेणतुणं गोयमा ! एवं वुच्चइ "फासुएसणिज्ज णं भुंजमाणे समणे निग्गंथे ''પ્રાસક તેમજ એમણીય આહારનો ઉપભોગ आउयवज्जाओ सत्तकम्मपयडीओ કરનારો શ્રમણ નિર્ઝન્થ આયુષ્યકર્મ સિવાય શેષ घणियबंधणबद्धाओ पकरेइ-जाव-चाउरतं સાત કર્મની પ્રકૃતિઓને દૃઢ બંધનવાળીમાંથી સંસારજંતાર વીતીવતિ ” શિથિલ બંધનવાળી કરે છે યાવતુ ચતુર્ગતિ રૂપ સંસાર અરણ્યને પાર કરે છે. -વિ. , ૨, ૩, ૬, ૪. ર૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy