SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ५४८ चरणानुयोग स्वजन-परिजन-गृहे अकाल-गमन-निषेध सूत्र १०८२-८४ सेत्तमायाए एगतमवक्कमेज्जा, एगंतमवक्कमित्ता કદાચિત પહેલા જવાનો પ્રસંગ આવી જાય અને अणावाय - मंसलोए चितुज्जा । આહાર આદિનો સમય ન થયો હોય તો તુરંત પાછા से तत्थ कालेणं अणुपविसेज्जा, अणुपविसित्ता ફરી અને જ્યાં સંબંધીજનોનું આવાગમન ન હોય तत्थितरातिरेहिं कुलेहिं सामुदाणियं एसियं वेसियं અને નજરે પડાય નહીં તેમ હોય તેવા સ્થાનમાં पिंडवायं एसित्ता आहारं आहारेज्जा । ઊભા રહે તથા ભિક્ષાના સમયે જ પ્રવેશ કરે અને તે -મા, મુ. ૨, , ૬, ૩. ૬, ૪. રૂ? ઘરમાં તથા અન્ય ઘરોમાં નિર્દોષ આહાર થોડો થડો ગ્રહણ કરીને આહારનું સેવન કરે सयण-परिजण-गिहे अकाले गमणपायच्छित्त सुत्तं : સ્વજન-પરિજનનાં ઘરે અસમયે જવાનું પ્રાયશ્ચિત સૂત્ર : ૨૦૮૨. 3 મિનરલૂ સમાને વ, વસમો વા, માજુમ ૧૦૮૨. જે ભિક્ષુ સ્થિરવાસ હોય, માસ કલ્પ આદિ રહેતો दूइज्जमाणे वा, पुरे संथुइयाणि वा, पच्छा संथुइयाणि હોય અથવા પ્રામાનુગ્રામ વિચરણ કરતો યથાસ્થાને वा कुलाई पुव्वामेव भिक्खयायरियाए अणुपविसइ, પહોંચ્યો હોય, ત્યાં માતૃકુળમાં કે શ્વસુરકુળમાં अणुपविसंतं वा साइज्जइ । ભિક્ષાકાળની પૂર્વે જ પ્રવેશ કરે છે (પ્રવેશ કરાવે છે) કે પ્રવેશ કરનારનું અનુમોદન કરે છે. तं सेवमाणे आवज्जइ मासियं परिहारट्ठाणं उग्घाइयं । તેને માસિક ઉદ્ઘાતિક પરિહારસ્થાન (પ્રાયશ્ચિત્ત) -નિ. ૩. ૨, સુ. ૩૬ આવે છે. गवेसणाकाले गमणविहीः ગવેષણાકાલમાં જવાની વિધિ : १०८३. संपत्ते भिक्खकालम्मि, असंभंतो अमच्छिओ ।। ૧૦૮૩. ભિક્ષાનો કાળ પ્રાપ્ત થાય ત્યારે ચિત્તની વ્યાકલતા इमेण कमजोगेण, भत्तपाणं गवेसए ।। રહિત અને મૂછ રહિત ક્રમયોગથી ભાત પાણીની ગવેષણા કરે. से गामे वा नगरे वा, गोयरग्गगओ मुणी । ગામમાં અથવા નગર આદિમાં ગોચર ગયેલો સાધુ चरे मंदमणुव्विग्गो, अव्वक्खित्तेण चेयसा ।। ઉદ્વેગ રહિત બની એકાગ્ર ચિત્તથી મંદ મંદ ચાલે. पुरओ जुगमायाए, पेहमाणो महिं चरे । ઘુંસરી (સાડાત્રણ હાથ) પ્રમાણ ભૂમિ પર દૃષ્ટિ वज्जतो बीय-हरियाई, पाणे य दग-मट्टियं ।। લંબાવીને બીજ, વનસ્પતિ, પ્રાણીઓ, સચિત્ત જલ, - સ. મ. ૧, ૩. , . ૬-૨, અને માટીથી દૂર રહીને બરાબર જોયા પછી જ ઊપયોગ પૂર્વક ચાલે, गवसणाकाले आयरणीय-किच्चाई: १०८४. पविसित्तु परागारं, पाणट्ठा भोयणस्स वा । जयं चिट्टे मियं भासे, ण य रूवेस मणं करे ।। ગવેષણા કાળમાં આચરણીય ત્ય: ૧૦૮૪. મુનિ આહાર કે પાણીને માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને યતનાપૂર્વક ઊભો રહે, પરિમિત બોલે અને કોઈના સુંદર- મનોહર રૂપોમાં મન ચલાયમાન ન કરે. बहु सुणेई कण्णेहिं, बहुं अच्छीहिं पेच्छइ । न य दिटुं सुयं सव्वं, भिक्खू अक्खाउमरिहइ । सुयं वा जइ वा दिटुं, न लवेज्जोवघाइयं । न य केणइ उवाएण, गिहिजोगं समायरे ।। -૮૪. ઝ, ૮, . ર૬-ર ભિલુ કાનોથી સારું નરસું સાંભળે છે તથા આંખોથી સારું નરસું રૂપ જુએ છે, પરંતુ બધું જોયેલું કે સાંભળેલું બીજાને કહેવું તે તેને માટે યોગ્ય નથી. સારું નરસું સાંભળેલું કે જોયેલું કહેવાથી બીજાને આઘાત ઉત્પન્ન થાય, તેથી તેનું સંયમી પુરુષ કદી ન બોલે. તેમ જ ગૃહસ્થને યોગ્ય કોઈ પણ વ્યવહાર સાધુ આચરે નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy