SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ सूच ५६१-५१५ दत्तमणुण्णाय संघरस्स फलं ५६१. इमं च परदश्वहरण- वेरमण- परिरक्खणट्टयाए पावयणं भगवया सुकहियं अन्तहियं पेच्चा भावियं आगमेसिमदं सुद्धं मेवायं अकुडिलं अणुत्तरं सव्वदुक्खपावाणं-विओवसमणं । —ung. સુ. ૨, ૩ ૨, મુ. જ્ दत्त अनुज्ञात संघर-फल अण्ण समणोवगरणस्स ओग्गह विहि ५६२. जेहिं सिद्धि संपव्य सिऽपि या उत्त बा डंडगं वा मत्तयं घा जाव-चम्मछेदणगं वा तेसिं पुवामेव उग्गह अणगुण्णविय पडिलेहिय पमज्जिय तओ संजयामेव ओगिण्हेज्ज वा पगिव्हेज पा —. મુ. ૨, અ. ૭, ૩. ૨, મુ. ૬૦૭ (IT) परियहिय ओगाह विहि ५६३. से राजपरिय रज्जपरियट्टेसु संथडेसु संथडे अव्धोगडेसु अबोच्छिन्ने अपर परिगहिपतु सच्चे व ओग्गहस्स पुष्षाणुन्नवणा चिट्ठर अहालंदमवि ઓમદે । से परिय असथडेसु बोगडेसु वोच्छि सुपरपरिगद्दिसु भिक्खुभावस्स अट्ठार दोच्चपि भोग्गहे अणुप्रवेसिया । -વૈં. ૩. ૭, મુ. ૨૬-૨૭ अप्पअदिण्णादाणस्स पायच्छित सुतं ५६४. जे भिक्खू लहुसगं अदत्तं आइयर आइयन्तं वा साइज्जइ । तं सेवमाणे आवज्जर मासियं परिहारट्ठाणं अणुग्धादयं । ધ્વનિ, ૩. ૨, મુ. ૨૦ सेह-अवहरण- विष्परिणामण पायच्छित्त सुप्तं५६५, जे भिक्खू सेह' अवहरद अवहरंत घर साइउजर Jain Education International ચારિત્રાત્રા [ ૩૦૭ દત્ત બનુજ્ઞાત સબરનું ફળ – ૫૧. પશયા ચના હરણથી વિમલ્ક (નિવૃત્તિ)પ અસ્તેય ધૃતની પરિરક્ષા માટે ભગવાન તી કર દૈવ પ્રવચનમાં ચાગ્ય જ કર્યુ છે. આકુ પ્રવચન આત્મા માટે હિતકારી છે,જન્માંતરમાં શુભ ફળ પ્રદાન કરનારૂં છે, તથા ભવિષ્યમાં કલ્યાણકારી છે. આ ઝચન શુદ્દે છે, ન્યાયયુક્તિ-તર્ક સહિત છે, અકુટિલ-હિતના સરળ મારૂપ છે, સર્વોત્તમ છે તથા સ દુઃખ અને પાપને સવધા શાંત કરનાર છે. અન્ય સાધુના ઉપકરણ-૩પયોગ જેવુ વગઢ-ચઉગ્ર વિધાન : જે સાધુઓની સાથે પોતે પ્રતિ થધા છે તેમનાં પણ છત્ર, દંડ, માત્ર (ભાજન) ચાયત ધમ છેદન ઈત્યાદિ ઉપમા, પહેલાં તેમની વચ-અનુજ્ઞા લીધા વિના તથા પ્રતિલેખન પ્રમાન કર્યા વિના એક અથવા અનેક વાર ગ્રહણ કરે નહિ પરંતુ પહેલાં અવચ-અનુજ્ઞા (ચરૂ કરવાની આજ્ઞા) લઈ ત્યાાદે તેનુ પ્રતિલેખન-પ્રમાન કરી સચમી સાધુ તે વસ્તુને એક કે અનેક વાય ગ્રહણ કરે. ૫૨, રાજ્ય પરિવતનમાં અવગ્રહ અનુજ્ઞાપન : ૫૩. રાજાના મૃત્યુ આદું જ્યાં સુધી નવા રાજાના અભિષેક ન થાય. રાજા વિલન તથા શત્રુઓ દ્વારા અનાકાન્ત રહે, રાજ્ય અવિચ્છિન્ન રહે તથા રાજ્ય વ્યવસ્થા પૃષ વત્ રહે ત્યાંસુધી સાધુ સાધ્વીએ માટે પૂગ્રહિત આજ્ઞા જ અવસ્થિત રહે છે, રાજાના મૃત્યુ પછી રાજ્ય વિભક્ત થઈ હાય અથવા શત્રુઓ દ્વારા આકમણું થઈ જાય, રાજવ`શ વિચ્છેદ થઈ જાય અથવા રાજ્ય વ્યવસ્થા જૂથનંત ન રહે તેા આધુ-સાધ્વીઆએ ભિક્ષુભાવની રક્ષા માટે બીજીવાર આજ્ઞા લેવી જોઈ એ. અપ અદત્તાદાનનુ” પ્રાયશ્ચિત્ત સૂત્ર – ૫૬૪. જે ભિક્ષુ અલ્પ અદત્તાદાન લે છે; લેવડાવે છે, લેનારનું અનુમાન કરે છે. સને માસિકપરિહારસ્થાન (પ્રાચિત્ત) આવે છે. શિષ્ય પણનું પ્રાયશ્ચિત સુત્ર - ૫૬૫. જે ભિક્ષુ શિષ્યનુ અપહરણ કરે છે, કરાવે છે, કરનારનું અનુઐદન કરે છે; For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy