SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ५५० मृषावाद-विरमण भाधना चारित्राचार [ २९९ ૮. કંબલ અને પગલૂછણિયા માટે મિથ્યા ભાષણુ હ, શિષ્ય અને શિષ્યા માટે સિચ્ચા ભાષણ કરે છે. ८. लद्धो लोलो भणेज्ज अलिय', कंबलस्स व पायपुंछस्स व करण । ९. लुद्धो लोलो भणेज्ज अलिय', सीसस्स व सिस्सीणीए करण । लद्धो लोलो भणेज्ज अलिय', अन्नेसु य एव. मादिसु बहुसु कारण-सएसु, तम्हा लोभो न सेवियवो। एवं मुत्तीए भायिओ भवइ अन्तरप्पा । संजय कर-चरण-नयण-वयण सूरो सच्चवज्जयसंपन्नो। ઈત્યાદિ અનેક કાણેથી લભી મિથ્યા ભાષણ च उत्थ-न भाइयवं १. भीतं खु भया अइंति लहुय । २. भीतो अवितिज्जओ मणूसो। ૩. મીત મૂર્દિ દિmg ક, મેતો જન પિ ટુ એજ્ઞા . ५. भीतो तव-संजमं पि हु मुएज्जा । ६. भीतो य भरं न नित्थरेज्जा । ७. सप्पुरिस-निसेविय च मग्गं भीतो न समत्थो अणुचरिउ। तम्हा न भाइयव्वं भयस्स चा, वाहिस्स वा, रोगस्स बा, जराप बा, मच्चुस्स वा अन्नस्स या एवमाइयस्स। एवं धेज्जेण भाविओ भवइ अन्तरप्पा । સિંચા -ના-નાથળ વચT-Tો હવાઘઉંઘત્રો માટે લોભ કરે ન જોઈએ. આ પ્રમાણે જેને અંતરાત્મા મુકિત (નિર્લોભતા) થી ભાવિત થાય છે, તેનાં હાથ, પગ, નેત્ર તથા મુખની પ્રવૃત્તિઓ યતનાપૂર્વક સંયમિત થઈ જાય છે. તથા શૌર્ય અને સરલ સત્યથી પરિપૂર્ણ થઈ જાય છે. ચેથી ભાવના : ભયભીત થવું ન જોઈએ. ૧. ભયભીતને શીધ્ર અનેક ભય ઉપસ્થિત થાય છે. ૨. ભયભીતની કઈ સહાયતા કરતું નથી. ૩. ભયભીતને ભૂત પ્રેત વળગી જાય છે. ૪. ભયભીત મનુષ્ય બીજાને પણ ભયભીત કરે છે, ૫. ભયભીત મનુષ્ય તપ-સંયમને પણ ત્યજી દે છે. ૬. ભયભીત મનુષ્ય ભાર વહન કરી શકતો નથી. ૭, ભયભીત મનુષ્ય પુરુ દ્વારા સેવિત માગ પર ચાલી શકતા નથી, માટે ભયથી, વ્યાધીથી, રેગથી, જરાથી, મૃત્યુથી તથા અન્ય ઈ ભયના હેતુથી ભયભીત થવું ન જોઈએ. આ પ્રમાણે જેને અંતરાત્મા દૌર્ય થી ભાવિત થાય છે, તેના હાથ પગ, નેત્ર તથા મુખની પ્રવૃત્તિ ચતનાપૂર્વક સંચમિત બને છે. અને તે શૌર્ય તથા સરલ સત્યથી પરિપૂર્ણ બની જાય છે. પાંચમી ભાવના : કેઈની મજાક ન કરવી જોઈએ, ઠઠ્ઠા-મજાક કરનારે જ અસત્ય વચન અને અભન બોલે છે. ૧. હાસ્ય(મકર) બીજ માટે પરાભવનું કારણ છે. ૨. હાસ્ય ૫૨-નંદા પ્રધાન હોય છે. . હાસ્ય પર-પીડા જનક હોય છે. ૪. હાસ્યથી ચારિત્રને ભંગ અને વિકૃત મુખ થઈ જાય છે. ૫. હાસ્ય પરસ્પર (એક બીજાની સાથે થાય છે. ૬. હાસ્યમાં એકબીજાના મર્મ પ્રગટ થાય છે. ૭, હાસ્યથી લોકનિંદા થાય છે. ૮. હાસ્યથી (સાધુ) કાંદપિંક અને આભિગિક દેમાં ઉત્પન્ન થાય છે. માટે કેની હાંસી કરવી ન જોઈએ. पंचमक-हास न सेवियब्ध । अलियाई असंतकाई ज पति हासत्ता । १. परपरिमवकारणं च हास । २. परपरिवायप्पिय च हास । ३. परपीलाकारगं च हास । ૪. વિકૃત્તિવામં ચ ઢાઉં ! ૧. સોન્ન િવ દીન દા | ६. अन्नोऽनगमणं च होज्ज मम्म । ७. अन्नोऽन्नगमणं च होज्ज कम्म । ८. कंदप्पाभियोगगमणं च होज्ज हास । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy