SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] arળાનુણો अज्ञानवाद સૂત્ર ૩૦-૩૬ ण वियागरेज्ज मेहावी, તમને ભિક્ષાલાભ થશે કે નહિ ? પરંતુ જેથી શાન્તિમાગ (મોક્ષમાર્ગ)ની વૃદ્ધિ થતી હોય એવું –. . ૨, ૪. “, 11. ૨૧-૨૨ વચન કહેવું જોઈએ. ३५५. भणन्ता अकरेन्ता य, ૩૫૫. “જ્ઞાનથી જ મોક્ષ થાય છે જે એવું કહે છે, પણ वन्धमोक्खपइण्णिणो। તેના માટે કઈ ક્રિયા કરતા નથી, તે કેવલ બંધ वायाविरियमेत्तेण અને મોક્ષના સિદ્ધાન્તની સ્થાપના કરનાર છે. તે समासासेन्ति अपय ॥ કેવલ વાણીની વીરતાથી જેતે પિતાને આશ્વાસન આપનારા છે. न चित्ता तायए भासा, વિવિધ ભાષાએ બચાવી શકતી નથી. વિદ્યાનું कओ विज्जाणुसासणं । અનુશાસન પણ બચાવવા સમર્થ નથી (જે એનું विसना पावकम्मेहिं, શરણ માને છે તે પિતાને પંડિત માનનારા અજ્ઞાની મનુ અનેક પ્રકારનાં પાપકર્મોમાં ડૂબેલા बाला पडियमाणिणो ॥ -૩ર. . ૬, Tr, ૬-૨૦ अण्णाणघाय અાનવાદ૩૬. ગરિ બિા ના સત્તા નિr ડિનરા ૩૫૬, જેવી રીતે પ્રાણહીન ચ'ચળ મૃગ શાને असंकियाई संकंति सकियाई असंकिणो॥ અગ્ય સ્થાનમાં શંકા કરે છે અને શંકાયુક્ત સ્થાનમાં શંકા કરતા નથી, परियाणियाणि संकेता पासित्ताणि असंकिणो। તે પ્રમાણે સુરક્ષિત સ્થાનને શંકાસ્પદ અને अण्णाणभयसविग्गा संपलिंती तहि तहि ॥ પાશબંધનયુક્ત સ્થાનને શંકારહિત માનતા, અજ્ઞાન અને ભયથી ઉદ્વિગ્ન થયેલ તે મૃગ પાશ યુક્ત રસ્થાનમાં જ જઈને ફસાય છે. अह तं पव्वेज बज्झ अहे वज्झस्स वा वए । તે સમયે તે મૃગ કૂદીને તે બંધનને ઉલ્લધી मुंचेज्ज पयपासाओ तं तु मंदे ण देहती ॥ જાય અથવા તે બંધનથી નીચે થઈને નીકળી જાય તો તે બંધનથી બચી શકે, પરંતુ તે મૂખ મૃગ જાણી શકતા નથી, अहियप्पा हियपण्णाणे विसमतेणुवागते । અહિતમા–પિતાનું જ અહિત કરનાર અને से बद्धे पयपासेहिं तत्थ घायं नियच्छति ॥ અહિત બુદ્ધિના (પ્રજ્ઞાના) ધારકતે મૃગ કૂટ-પાશાદિ (બંધન) સહિત વિષમ પ્રદેશમાં પહોંચી ત્યાં પદ -બંધનથી બંધાઈ જાય છે. અને ત્યાં જ વિનાશને પ્રાપ્ત થાય છે. एवं तु समणा एगे मिच्छद्दिट्टी अणारिया । તે પ્રમાણે કોઈકેઈમિથ્યા દષ્ટિ અનાય શ્રમણ असंकिताइ संकंति संकिताइ' असंकिणो ॥ શકા રહિત અનુઠાનેમાં શંકા કરે છે અને શંકા યેગ્ય અનુષ્ઠાનેમાં શંકા કરતા નથી. धम्मपण्णा जा सा तं तु स कति मूढगा। તે મૂદ મિયાદષ્ટિ ધર્મ પ્રજ્ઞાપના-ધમપ્રરૂआरंभाइन संकति अवियत्ता अकोविया ॥ પણામાં શંકા કરે છે. (પણ) આરંભ-હિંસાજન્ય કાર્યોમાં [સતશાસ્ત્ર નથી રહિત હેવાથી ] શકા કરતા નથી. सव्वप्पगं विउक्कस्स' सब्छ म विहणिया । સમકસવના અંતઃકરણમાં વ્યાપ્ત લોભ, अप्पत्तिय अकम्मसे एयमह मिगे चुए ॥ સમસ્ત માયા, વિવિધ ઉત્કર્ષ૬૫ માન અને અમત્યય રૂ૫ ક્રોધને નાશ કરી જીવ અકમ (કમથી સવથા ૨હિત) થાય છે. કિન્તુ આ (સર્વજ્ઞ ભાસિત) અથને (સદુપદેશ કે સિદાત્ત અથવા સત્યને ) મૃગ સમાન અજ્ઞાની છે ત્યજી દે છે ( જાણતા નથી). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy