SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्र ३१० प्रथम तज्जीव-तत्शरीरवादी श्रद्धा निरसन રાવાર [ ? एवमेव णस्थि के अभिनिव्वट्टित्ताणं उवदंसेति ---અરમાનો! માતા અથે રે ! શરીરથી જીવને પૃથફ કરી બતાવી શકે કે “આયુબ્બાન ! આ આત્મા છે અને તેનાથી ભિન) આ શરીર છે.” से जहाणामए के पुरिसे मजाओ इसीय अभिनिधद्वित्ताण उवदसेज्जा अयमाउसो! मुजो, अयं इसीया, एवामेव नत्थि केति उवदंसेत्ता-अयमाउसो! आता इदं सरीरे । से जहाणामए केति पुरिसे मसाओ अहिं अभिनिध्वहिताणं उवदंसेज्जा જેમ કે કોઈ પુરુષ મુજ નામક ઘાસમાંથી તણખલાની ઇષિક (કોમળ સ્પર્શવા િશલાકાસળી) બહાર કાઢી અલગ-અલગ બતાવી શકે કે અયુમન ! આ તે મુજ છે અને આ તણખલાની ઈષિકા-સળી છે. આ પ્રમાણે એ કે ઈ ઉપદક પુરુષ નથી કે જે એવું બતાવી શકે કે આયુમન ! આ આત્મા છે અને આ (તેનાથી પૃથક) શરીર છે. જેમ કે ઈ પુરુષ માંસમાંથી હાડકાંને અલગઅલગ કરી બતાવે કે “આયુમાન ! આ માંસ અને આ હાડકાં છે. એ જ પ્રમાણે કઈ એ ઉપદર્શક પુરુષ નથી જે શરીરથી આત્માને અલગ કરી બતાવી દે કે “આયુમન ! આ તો આત્મા છે અને આ શરીર છે.' અવનવો ! અરે, અર્થ અઠ્ઠી, पवामेव नत्थि केति उवदंसेत्तारों-अयमाકરો ! માથા, રુ ! से जहानामए केति पुरिसे करतलाओं आमलकं अभिनियट्टित्ताणं उवदंसेजाअयमाउसों! करतले, अयं आमलए, एवामेव णत्थि केति उवदंसेत्तारों-अयमाउसों ! आया इदं सरीरं ।। से जहाणामए केइ पुरिसे दहीओं णवणीय अभिनियट्टित्ताणं उक्दसेजाअयमाउसो! णवणीय, अयं दही, एवामेब नत्थि केति उवदसेत्तारोजाव सरीरं। से जहानामए केति पुरिसे तिलेहिंतो तेल्ले अभिनिवट्टित्ताणं अयमाउसों ! तेल्ले अयं favor, उवदंसेज्जाgધાવ-વાવ-ત્તર ! से जहानामए केइ पुरिसे उक्खुत्तों खोतरस अभिनिव्वदे॒त्ताणं उवदंसेज्जा-अयमाउसों ! खोतरसे, अयं चोग, पवमेव-जाव-सरीरं । જેમ કે પુરૂષ હથેળીમાંથી આંબળાને બહાર કાઢી બતાવી દે કે આયુમાન ! આ હથેળી છે અને આ આમળું છે. એ જ પ્રમાણે કઈ પુરુષ નથી જે શરીરથી આત્માને પૃથક કરી બતાવે કે આયુમાન! આ આત્મા છે અને આ (તેનાથી પૃથફ) શરીર છે. કઈ પુરષ દહીંથી નવનીત (માખણ) અલગ કરી બતાવી દે કે “આયુમન ! આ નવનીત છે અને આ દહી છે. આ પ્રમાણે કઈ એ પુરુષ નથી કે જે શરીરથી આભાને પૃથક કરી બતાવે કે “આયુષમાન ! આ આત્મા છે અને આ શરીર છે.” જેમ કેઈ પુરુષ તલમાંથી તેલ આહાર કાઢી પ્રત્યક્ષ બનાવી દે કે “આયુમન્ ! આ તેલ છે અને આ તલને બળ છે. એ જ પ્રમાણે કે એ પુરુષ નથી કે જે શરીરને આત્માથી પૃથક કરી બતાવે કે “આયુમન ! આ આત્મા છે અને આ આત્માથી પૃથક શરીર છે.* જેમ કે પુરુષ શેરડીમાંથી તેને રસ અલગ કરી બતાવી દે કે “આયુમન ! આ શેરડીનો રસ છે અને આ તેનાં ફોતરાં છે. એ જ પ્રમાણે એ કે પુરુષ નથી કે જે શરીર અને આત્માને અલગ -અલગ કરી બતાવે કે “આયુમન ! આ આત્મા છે અને આ અલગ તે શરીર છે. જેમ કોઈ પુરુષ અરણિના લાકડામાંથી અગ્નિ બહાર કાઢી પ્રત્યેક્ષ બતાવી દે કે “ આયુમન ! આ અરણિ છે. અને આ આગ છે એ જ પ્રમાણે કોઈ વ્યક્તિ એવી નથી કે જે શરીર અને આત્માને પ્રથક કરી બતાવી દે કે “ આયુશ્મન ! આ આત્મા છે અને આ તેથી ભિન્ન શરીર છે. से जहानामए केइ पुरिसे अरणीतों अग्गि अभिनिव्वदृत्ताणं उवदंसेज्जाઅમારો ! અwી, બા 21, પાવ-ગાંવ-જા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy