SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કાળ જ્ઞાનાચાર કાળ પ્રતિલેખનાનું ફળ - ૧૩૧. પ્ર. ભત, કાળઝતિલેખનાથી (સ્વાધ્યાય આદિના ઉપયુક્ત સમયનું જ્ઞાન કરવાથી) જીવ શું પ્રાપ્ત ઉ. કાળ-પ્રતિલેખનાથી તે જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરે છે. पढमो काल-णाणायारो कालपडिलेहणा फलं१३१. ५०-कालपडिलेहणयाए ण भंते ! जीवे किं નાથ? उ०-कालपडिलेहणयाए नाणावरणिज्ज कम्म . --૩૪. ૨, ૨૧ મુ. ૬ ૭ सज्झायकालस्स पडिलेहणं१३२. दिवसस्स चउरो भागे, कुज्जा भिक्खू वियक्खणे। तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु वि ॥ ----૩ર બ. ૨૬, T. ?? जं नेइ जया रति, नक्वत्तं तंमि तह चउभागे। संपत्ते विरमेज्जा, सज्झाय पोसकालम्मि ॥ तम्मेव य नक्खत्ते, गथण चउभागसावसेसमि। वेरत्तिय पिकालं, पडिलेहत्ता मुणी कुज्जा। --૩. ૨, ૨૬, T. ૨૧-૨૦ सज्झाय-झाणाइ काल विवेगो૨૨. પઢમં રિવિ વાવું, વીષે શrળ શિવાયા तइयाए भिक्खायरिय, पुणो चउत्थीए सज्झाय ॥ ---૩૪. એ. ૨૬, 11 ૨૨ ૨૩. ર૩રથs, શારું રિહેાિ सज्झायं तु तओ कुज्जा, अबोहेन्तो असंजए॥ --૩૪. એ. ૨૬, Tr, ૪૪ णिग्गंथाणं विइगिढकाले सज्झायकाल निसेहो-- १३५. नो कप्पइ निग्गंथाणं विइगिट्टे काले सज्झायं उद्दिसित्तए वा करेत्तए वा। --વ, ૩, ૭, મુ. ૬૪ સ્વાધ્યાય-કાળ પ્રતિલેખના૧૩ર. વિચક્ષણ ભિક્ષએ દિવસના ચાર વિભાગ કરવા. એ ચારે વિભાગમાં (સ્વાધ્યાય વગેરે)ઉત્તરગુણની આરાધના કરવી. જે નક્ષત્ર જે રાતની પૂર્તિ કરે છે, તે (નક્ષત્ર) જ્યારે આકાશમાં ચતુર્થ ભાગમાં આવે (પ્રથમ પ્રહર સમાપ્ત થાય) ત્યારે પ્રદોષ કાળમાં (રાત્રિના પ્રારંભમાં) સ્વાધ્યાયથી વિરત થઈ જાય, એ જ નક્ષત્ર જ્યારે આકાશના ચતુર્થ ભાગમાં શેષ રહે ત્યારે રાત્રિક કાળ (રાતને ચતુર્થ પ્રહર) આવેલે જણને મુનિ પાછા વાદયાયમાં પ્રવૃત્ત થઈ જાય. સ્વાધ્યાય-થાનાદિને કાળવિવેક - ૧૩૩ પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય અને બીજા પ્રહરમાં ધ્યાન કરે, ત્રીજામાં ભિક્ષાચારી અને સેથામાં કરી સ્વાધ્યાય કરે. ૧૩૪. ચોથા પ્રહરમાં મળનું પ્રતિલેખન કરીને અસંયત વ્યક્તિઓને જગાડયા વિના સ્વાધ્યાય કરે. વ્યતિક કાળમાં નિર્ચ માટે સ્વાધ્યાય-નિષેધ૧૩૫. નિચન્વેએ વ્યતિકૃષ્ટકાળમાં (વિપરીત કાળ = કાલિક આગમના સ્વાધ્યાયકાળમાં ઉત્તકાલિક - આગમને સ્વાધ્યાય કર,તથા ઉત્કાલિકઆગમના સ્વાધ્યાયકાળમાં કાલિક આગમને સ્વાધ્યાય ક) સ્વાધ્યાય કરે ક૯પતા નથી. ૧. (ક) કાળ પ્રતિલેખન - આ કાળ કઈ ક્રિયા કરવા માટે છે એવું નિરીક્ષશું કરવું તેને કાળઝતિલેખન કહેવાય છે. (ખ) પ્રમાદ રહિત સાધક કાળઝતિલેખનાથી સ્વાધ્યાયનો કાળ જાણી તેને જ્ઞાનાવરણીય કર્મને ક્ષય થાય છે. (ગ) આવશ્યક અ. ૪ માં કાળ પ્રતિલેખના સૂત્રમાં કાળના અતિક્રમ આદિ દેવોની શુદ્ધિનો પાડ છે. ૨. વ્યતિકૃષ્ટ કાળ બે પ્રકારનાં છે, ૧--કાલિક વ્યતિકૃષ્ટ, ૨-ઉકાલિક વ્યતિકૃષ્ટ, કાલિક વ્યતિકૃષ્ટ = દિવસ તથા રાત્રિના પહેલા અને ચતુર્થ પ્રહરને છોડીને બીજા અને ત્રીજા પ્રહરમાં કાલિક આગમનું અશ્ચયન કરવું અને સ્વાધ્યાય કરવું, ઉકાલિક ઋતિકૃદન્ચાર સંધ્યાઓમાં ઉકાલિક આગમનું અધ્યયન કરવું, તથા સ્વાધ્યાય કરે. કાલિક અને ઉકાલિકની સંખ્યા શ્રતજ્ઞાનના વિભાગમાં જએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001956
Book TitleCharnanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year1998
Total Pages826
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Conduct, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy