SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ munn બંધ કર્યા અને તેના ઘરમાં આ પાંચ દિવ્યા પ્રગટ થયા–સુવર્ણીની વૃષ્ટિ થઈ, પ 'ચર`ગી પુષ્પાની વૃષ્ટિ થઈ, વસ્રોના ઉત્સેપ થયા, દેવદુંદુભિ વાગી અને આકાશમાં ‘અહે દાન,’‘અહો દાન’ એવી ધાષણાઓ થઈ. ત્યારે હસ્તિનાપુર નગરના શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો ચત્વરો, ચતુમુ ખા, રાજમાર્ગ અને સામાન્ય માર્ગમાં ઘણા લાકો અન્માન્ય આ પ્રમાણે કહેવા લાગ્યા, બાલવા લાગ્યા, પ્રતિપાદિત કરવા લાગ્યા— ‘હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાતિ ધન્ય છે. હે દેવાનુપ્રિય ! સુમુખ ગાથાપતિ પુન્યશાળી છે, કૃતાર્થ છે, કૃતલક્ષણ છે. સુમુખ ગાથાપતિએ પાતાના મનુષ્યજન્મ અને જીવિતને સફળ કર્યુ` છે કે જેણે આ આવા પ્રકારની ઉદાર માનવીય ઋદ્ધિ મેળવી છે, પ્રાપ્ત કરી છે અધિગત કરી છે.’ સુમુખના સુબાહુભવ— ૪૨૮. ત્યાર પછી તે સુમુખ ગાથાપતિએ અનેક સેંકડો વર્ષાનું આયુષ્ય ભાગવ્યુ, ભાગવીને કાળ સમયે કાળ પામી આજ હસ્તિશીષ નગરમાં અદીનશત્રુ રાજાની ધારિણી રાણીની કુક્ષિમાં (ગર્ભમાં) પુત્રરૂપે આવ્યા. ત્યારે તે ધારિણી રાણી શૈયા પર કઈક સૂતી કંઈક જાગતી એમ સહેજ નિદ્રામાં હતી ત્યારે સ્વપ્નમાં તેણે સિંહને જોયા—શેષ વર્ણન પૂર્વવત્–યાવત્–પ્રાસાદના ઉપરિભાગે વિચરી રહ્યો છે. એ રીતે હે ગૌતમ ! સુબાહુકુમા૨ે આ આવા પ્રકારની ઉદાર માનુષી સમૃદ્ધિ ઉપલબ્ધ, પ્રાપ્ત અને અધિગત કરી છે.’ ‘હે ભગવન્ ! સુબાહુકુમાર આપ દેવાનુ પ્રિય પાસે મુંડિત થઈ, ગૃહત્યાગ કરી અનગાર ધર્મમાં પ્રવ્રુજિત થવા સમ છે ?’ ‘હા, સમથ છે.’ ધ કથાનુયાગ—મહાવીર તીમાં સુબાહુમાર શ્રમણ : સૂત્ર ૪૨૯ WWWWWWWWh નમસ્કાર કરી સયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા. ત્યાર પછી ભગવાન ગૌતમે ભગવાન મહાવીરને વંદન-નમસ્કાર કર્યા, વંદન For Private Jain Education International ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કોઈ સમયે હસ્તિશીર્થ નગરના પુષ્પકર ડક ઉદ્યાનમાં આવેલા કૃતવનમાલપ્રિય-યક્ષાયતનમાંથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદમાં વિહાર કરવા લાગ્યા. ત્યાર બાદ તે સુબાહુકુમાર શ્રમણાપાસક બની ગયા..જીવાજીવાદિ તત્ત્વાના મશ બનીને—યાવત્ શ્રમણા આદિને પ્રતિલાભ કરતા વિચરવા લાગ્યા. ત્યારે તે સુબાહુકુમાર અન્ય કોઈ સમયે ચતુર્દશી, અષ્ટમી, અમાવસ્યા અને પૂર્ણિમા આ તિથિઓમાંની કોઈ એક તિથિએ જયાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા, આવીને પૌષધ– શાળાનું પ્રમાર્જન કર્યું, પ્રમાર્જન કરી ઉચ્ચારપ્રસ્રવણભૂમિની પ્રતિલેખના કરી, પ્રતિલેખના કરીને દર્ભનું. આસન પાથયું, પાથરીને તે પર બેઠા, બેસીને અષ્ટમ ભક્ત અંગીકાર કર્યું, અષ્ટમભક્ત ગ્રહણ કરીને પૌષધશાળામાં પૌષધવ્રતનું પાલન કરતા વિચરવા લાગ્યા. સુબાહુમારની પ્રવ્રજ્યા— ૪૨૯. ત્યાર પછી તે સુબાહુકુમારને મધ્યરાત્રિ-સમયે ધર્મ જાગરણ જાગતાં આ આવા પ્રકારના અધ્યવસાય-યાવત્સકલ્પ ઉત્પન્ન થયા-‘તે ગામ, આકર, નગર, નિગમ, રાજધાની, ખેટક, કટ, દ્રોણમુખ, મડબ, પટ્ટન, આશ્રમ, સવાહ અને સન્નિવેશ ધન્ય છે કે જયાં શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે. તે રાજા, સામંત, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાવાહ આદિ ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીર પાસે મુડિત બની ગૃહવાસ ત્યજી અનગાર-દીક્ષા ગ્રહણ કરે છે. તે રાજા, સામત, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શેઠ, સેનાપતિ, સાવાહ આદિ ધન્ય છે કે જે શ્રમણ ભગવાન મહાવીર Personal Use Only www.jainelibrary.org
SR No.001952
Book TitleDharmakathanuyoga Part 1
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj, Dalsukh Malvania
PublisherAgam Anuyog Prakashan
Publication Year1987
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, Literature, & agam_related_other_literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy