SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ માT 2, ve 2, પૃ. ૨૮ ભાગ ૧, ખંડ ૧, પૃ. ૧૮૫ अज्ज सुहम्मे सव्वाउ - આર્ય સુધર્મા સ્વામીની સર્વાયુ : સૂત્ર ૪૭૬ (T) સૂત્ર ૪૭૫ (ગ) थेरेणं अज्जसुहम्मे एक वाससयं सब्बाउयं पालइत्ता सिद्धे Wવીર આર્ય સુધર્મા સ્વામી સો વર્ષોની સર્વાયુ ભોગવીને बुद्धे मुत्ते अंतगडे परिणिबुडे सव्वदुक्खप्पहीणे । સિદ્ધ, બુદ્ધ, મુક્ત, અંતકૃત અને પરિનિર્વત્ત થયા અને - સમ. ૧ ૦ ૦, મુ. ૬ સર્વદુ:ખોથી રહિત થયા. भाग १, खण्ड १, पृ. १८५ ભાગ ૧, ખંડ ૧, પૃ. ૧૮૫ भगवओ महावीरस्स गोयमगणहरे ભગવાન મહાવીરના ગૌતમ ગણધર : મૂત્ર ૪૭૬ (૨) સૂત્ર ૪૭૬ (ક). રાયfe --ગાવ-પરિસા પરિયા, રાજગૃહ નગરમાં (ભગવાન મહાવીરનું પદાર્પણ થયું) -વાવ- ધર્મોપદેશ સાંભળી પરિષદા પાછી ફરી - गोयमा! दीसमणे भगवं महावीरे भगवं गोयमं आमंतेत्ता શ્રમણ ભગવાન મહાવીરે "હે ગૌતમ !” આ પ્રમાણે एवं वयासि - ભગવાન ગૌતમને સંબોધિત કરી આ પ્રમાણે કહ્યું - चिरसंसिट्ठोऽसि मे गोयमा ! હે ગૌતમ ! તું મારી સાથે ચિરકાળથી સંશ્લિષ્ટ છે. चिरसंथुओऽसि मे गोयमा ! હે ગૌતમ ! તું મારો ચિરકાળથી સસ્તુત છે. चिरपरिचिओऽसि मे गोयमा ! હે ગૌતમ ! તું મારો ચિર-પરિચિત છે. चिरझुसिओऽसि मे गोयमा ! હે ગૌતમ ! તું મારી સાથે ચિરકાળથી પ્રીતિ કરવાવાળો છે. चिराणुगओऽसि मे गोयमा ! હે ગૌતમ ! તું મારો ચિરકાળથી અનુગામી છે. चिराणुवत्तीऽसि मे गोयमा ! હે ગૌતમ ! તું મારી સાથે ચિરકાળથી અનુવૃત્તિ કરવા વાળો છે. अणंतरं देवलोए, अणंतरं माणुस्सए भवे, આ વર્તમાન ભવથી પૂર્વદેવલોકમાં અને આની પછી મનુષ્ય किं परं मरणा कायस्स भेदा इतो चुया, ભવમાં પણ તારો મારી સાથે સ્નેહ સંબંધ હતો અને અધિક શું કહું અહીંથી મરીને (આ શરીરનો ત્યાગ કરી) અને શ્રુત दो वि तुल्ला एगट्ठा अविसेसमणाणत्ता भविस्सामो। થઈ આપણે બંને(એક જેવા) અને એકાર્થ (એક લક્ષ્યને સિદ્ધ - વિચા. સ. ૨૪, ૩. ૭, મુ. -૨ કરનારા)ને વિશેષતા અને ભિન્નતાથી રહિત થઈ જશું. મા , પs ૨, પૃ. ૨૬ ભાગ ૧, ખંડ ૨, પૃ. ૨૬ ત્તિ જ માથમિચ્છાસિદ્િવવના રેવન્સ ન રહાણે ગંગદત્ત દેવ દ્વારા માથમિથ્યાદષ્ટિ ઉત્પન્નકદેવના આઠ પ્રશ્નોનું समाहाणं સમાધાન : મૂત્ર ૬ (૨) સૂત્ર ૧ (ક). तेणं कालेणं तेणं समएणं उल्लुयतीरे नामं होत्था, તે કાળ અને તે સમયમાં ઉત્સુકતીર નામનું નગર હતું. ત્યાં वण्णओ एगजंबुए चेइए वण्णओ। એક જંબુક નામનું ઉદ્યાન હતું. આ બંનેનું વર્ણન ઔપપાતિક સૂત્રના અનુસાર જાણવું જોઈએ. तेणं कालेणं तेणं समएणं सामी समोसढे -जाव-परिसा તે કાળ અને તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી पज्जुवासइ। ત્યાં પધાર્યા -વાવ- પરિષદે પર્યુપાસના કરી. तेणं कालेणं तेणं समएणं सक्के देविंदे देवराया वज्जपाणी તે કાળ અને તે સમયે દેવેન્દ્ર દેવરાજ વવાણિ શક્ર -जाव- दिव्वेणं जाणविमाणेणं आगओ-जाव-जेणेव समणे -પાવત- દિવ્યયાન વિમાનથી આવ્યા અને જ્યાં શ્રમણ भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं ભગવાન મહાવીર બિરાજમાન હતા ત્યાં આવ્યા ત્યાં भगवं महावीरं वंदइनमसइ वंदित्ता नमंसित्ता एवं वयासी આવીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન, નમસ્કાર કર્યા અને વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછયું - P-105 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy