SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦૮ દ્રવ્યાનુયોગ ભાગ-૪ p. ૨. દ્વિવત્વIT જે અંતે ! વિદ પૂનત્તા ? उ. गोयमा! पंचविहा इंदियचलणा पन्नत्ता, तं जहा ૨. સોવિયત્રV[ -નવ-૬.સિવિયવ7 | રૂ. નો જ અંતે ! વિહત ના ? 1. उ. गोयमा ! तिविहा जोगचलणा पन्नत्ता, तं जहा . મોનોકાવત્રા, ૨. વલ્ગોરાળા, રૂ. #ાયની વ7TT 1. ૨. તે વેપાળ મંતે ! વે યુ 'ओरालियसरीरचलणा-ओरालियसरीरचलणा? गोयमा ! जंणं जीवा ओरालियसरीरे वट्टमाणाओरालियसरीरप्पायोग्गाई दव्वाइं ओरालियसरीरत्ताए परिणामेमाणा ओरालियसरीरचलणं चलिंसु वा, चलंति वा, चलिस्संति वा । 1. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ 'ओरालियसरीरचलणा-ओरालियसरीरचलणा।' ૨. છે મેતે ! પુર્વ યુવ૬“વેવિયસરવUTT. વેવિયરી ?' યમ ! ઉં વા પ્ર. ૨. અંતે ! ઈન્દ્રિયચલન કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ઉ. ગૌતમ ! ઈન્દ્રિયચલન પાંચ પ્રકારની કહેવામાં આવી છે, જેવી રીતે - ૧. શ્રોત્રેન્દ્રિય ચલન વાવત- ૫. સ્પર્શેન્દ્રિય ચલન. પ્ર. ૩. અંતે ! યોગચલન કેટલા પ્રકારની કહેવામાં આવી છે ? ઉ. ગૌતમ! યોગચલન ત્રણ પ્રકારની કહેવામાં આવી છે, જેવી રીતે - ૧. મનોયોગ ચલન, ૨. વચનયોગ ચલન, ૩. કાયયોગ ચલન. પ્ર. ૧. ભંતે ! ઔદારિક શરીર ચલનને ઔદારિક શરીર ચલન કેમ કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ! જીવોએ ઔદારિક શરીરમાં અસ્તિત્વમાન રહેતા ઔદારિક શરીરને યોગ્ય દ્રવ્યોનો ઔદારિક શરીરરૂપે પરિણમન થતાં ભૂતકાળમાં ઔદારિક શરીરની ચલના કરી હતી, વર્તમાનમાં ચલન કરે છે અને ભવિષ્યમાં ચલન કરશે. આ કારણથી ગૌતમ ! ઔદારિક શરીર ચલનને ઔદારિક શરીર ચલન કહેવામાં આવે છે. પ્ર. ૨. ભંતે ! વૈક્રિય શરીર ચલનને વૈક્રિય શરીરચલન કેમ કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ ! પૂર્વે કહ્યું તે પ્રમાણે સમગ્ર કથન સમજવું જોઈએ. વિશેષ - ઔદારિક શરીરને સ્થાને વૈક્રિય શરીરમાં અસ્તિત્વમાન રહેવાથી સમજવું જોઈએ. આ જ પ્રમાણે કામણ શરીર ચલના પર્યત સમજવું જોઈએ. પ્ર. ૩. અંતે ! શ્રોત્રેન્દ્રિય ચલનને શ્રોત્રેન્દ્રિય ચલન કેમ કહેવામાં આવે છે ? ઉ. ગૌતમ! કારણ કે શ્રોત્રેન્દ્રિયને ધારણ કરતાં જીવોએ શ્રોતેન્દ્રિય યોગ્ય દ્રવ્યોને શ્રોત્રેન્દ્રિયરૂપે પરિણમન થતા શ્રોત્રેન્દ્રિય ચલના કરી હતી, વર્તમાનમાં કરે છે અને ભવિષ્યમાં કરશે. આ પ્રમાણે ગૌતમ ! શ્રોત્રેન્દ્રિય ચલનને શ્રોત્રેન્દ્રિય ચલન કહેવામાં આવે છે. આ જ પ્રમાણે સ્પર્શેન્દ્રિય ચલન પર્યત સમજવું જોઈએ. પ્ર. ૪, ભંતે ! મનોયોગ ચલનને મનોયોગ ચલન કેમ કહેવામાં આવે છે ? www.jainelibrary.org ૩. णवर-वेउब्वियसरीरे वट्टमाणा। एवं-जाव-कम्मगसरीरचलणा। 1. રૂ. નાં ! પર્વ પુર્વ “સોઢિયવ7, સોવિયવ7T?' उ. गोयमा! जणं जीवा सोइंदिए वटटमाणासोइंदिय प्पायोग्गाई दवाई सोइंदियत्ताए परिणामेमाणा सोइंदियचलणं चलिंसु वा, चलंति वा, चलिस्संति વા से तेणठेणं गोयमा ! एवं वुच्चइ'सोइंदियचलणा, सोइंदियचलणा।' હવે નાવ- સિંચિત p. ૪, મંતે ! પુર્વ યુવ'मणजोगचलणा, मणजोगचलणा।' Jain Education International For Private & Personal Use Only
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy