SearchBrowseAboutContactDonate
Page Preview
Page 485
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦૮ ૩. મુત્તરિયા -ખાવ- અજંતા । ૐ. ૨-. વૅ -ખાવ- થળિયભારતે प. दं. १२. एगमेगस्स णं भंते! नेरइयस्स पुढविकाइयत्ते केवइया वेउव्वय पोग्गलपरियट्टा अतीता ? ૩. ગોયમા ! નણિ ઇત્તે વિ। ૫.વડ્યા પુરેવવા? ૩. નૈષિ વો વિ दं. १३-२४. एवं जत्थ वेडब्बियसरीरंतत्थ एगुत्तरिओ, जत्थ नत्थि तत्थ जहा पुढविकाइयत्ते तहा भाणियव्वं -ખાવ- તેમાચિહ્ન વેમાળિયત્તે। तेयापोग्गलपरियट्टा कम्मापोग्गलपरियट्टा य सव्वत्थ एगुत्तरिया भाणियव्वा । मणपोग्गलपरियट्टा सव्वेसु पंचिंदिएसु एगुत्तरिया । विगलिंदिएसु नत्थि । वइपोग्गलपरियट्टा एवं चेव, वरं - एगिदिएसु नत्थि भाणियव्वा, आणापाणुपोग्गलपरियट्टा सव्वत्थ एगुत्तरिया -નાવ- વેમાળિયસ્ત નાળિયત્તે ૧. કે, નેરયાળ મંતે!નેરશ્યત્તેવા ઓરાત્રિયपोग्गलपरियट्टा अतीता ? ૩. ગોયમા ! નચિ વો વિ । ૧. વયા પુરેલા ? ૩. નષિ વો વિ પં.૨-૧૧. પ્લે -ખાવ- અળિય?મારત્તે। Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ ઉ. (કેટલાકને થશે અને કેટલાકને નહીં થાય, જેને થશે) એમને એકથી માંડીને અનંત સુધી થશે. નં.૨-૧૧. આ જ પ્રમાણે સ્તનિતકુમાર ભવપર્યંત સમજવું જોઈએ. પ્ર. ૬.૧૨, ભંતે ! પૃથ્વીકાયિક ભવમાં પ્રત્યેક નૈયિક જીવોના ભૂતકાળમાં કેટલા વૈક્રિય પુદ્દગલ પરાવર્તન થયેલા છે ? ગૌતમ ! એક પણ થયા નથી. ઉ. પ્ર. ભવિષ્યમાં કેટલા થશે ? ઉ. એક પણ થશે નહીં. ૬.૧૩-૨૪. એ જ પ્રમાણે જ્યાં વૈક્રિય શરીર છે, ત્યાં એકથી લઈ ઉત્તરોત્તર વૈક્રિય પુદ્દગલ પરાવર્તન સમજવો જોઈએ. જ્યાં વૈક્રિય શરીર નથી ત્યાં (પ્રત્યેક નૈરયિકના) જેમ પૃથ્વીકાય ભવમાં (વૈક્રિય પુદ્દગલ પરાવર્તનના વિષયમાં) કહ્યું તે જ પ્રમાણે વૈમાનિક ભવ પર્યંત પ્રત્યેક વૈમાનિક જીવનો કહેવું જોઈએ. તૈજસ્ પુદ્ગલ પરાવર્તન અને કાર્પણ પુદ્દગલ પરાવર્તન સર્વત્ર એકથી લઈ ઉત્તરોત્તર અનંત પર્યંત સમજવું જોઈએ. મનઃપુદ્દગલ પરાવર્તન સમસ્ત પંચેન્દ્રિય જીવોમાં એકથી લઈ ઉત્તરોત્તર અનંત પર્યંત સમજવું જોઈએ. પરંતુ વિકલેન્દ્રિયોમાં મન:પુદ્દગલ પરાવર્તન થતું નથી. આ જ પ્રમાણે વચન પુદ્દગલ પરાવર્તનના સંબંધમાં પણ સમજવું જોઈએ. વિશેષ - તે (વચન પુદ્દગલ પરાવર્તન) એકેન્દ્રિય જીવોમાં ન સમજવું. આન-પ્રાણ શ્વાસોશ્વાસ) પુદ્દગલ પરાવર્તન સર્વત્ર વૈમાનિકના વૈમાનિક ભવપર્યંત એકથી લઈ અનંત પર્યંત સમજવું જોઈએ. પ્ર. દું, ૧, ભંતે ! નૈયિક ભવમાં અનેક વૈયિક જીવોના ભૂતકાળમાં કેટલા ઔદારિક પુદ્દગલ પરાવર્તન થયેલા છે ? ગૌતમ ! એક પણ થયો નથી. ઉ. પ્ર. ભવિષ્યમાં કેટલા થશે. ઉ. એક પણ થશે નહીં. ૬.૨-૧૧. આ જ પ્રમાણે સ્તનિતકુમાર ભવસુધી સમજવું જોઈએ. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy