SearchBrowseAboutContactDonate
Page Preview
Page 557
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૨ प. नियंठे णं भंते! कइ कम्मपगडीओ वेदेइ ? उ. गोयमा ! मोहणिज्जवज्जाओ सत्त कम्मपगडीओ વેદ सिणाए णं भंते! कइ कम्मपगडीओ वेदेइ ? ૬. ૩. गोयमा ! वेयणिज्ज आउय-नाम-गोयाओ चत्तारि कम्मपगडीओ वेदेइ । ૨૩. મોવીરા-તારું ૬. पुलाए णं भंते! कइ कम्मपगडीओ उदीरेइ ? उ. गोयमा ! आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ ૩૬. प. वउसे णं भंते! कइ कम्मपगडीओ उदीरेइ ? ૩. ગોયમા!સત્તવિદ દ્રારા વા, પ્રવિદ વીર વા, छव्विह उदीरए वा । सत्त उदीरमाणे आउयवज्जाओ सत्त कम्मपगडीओ નારદ अट्ठ उदीरेमाणे- पडिपुण्णाओ अट्ठ कम्मपगडीओ 3ૉન્ડ | छ उदीरेमाणे आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ । पडिसेवणाकुसीले एवं चैव । प. कसायकुसीले णं भंते! कइ कम्मपगडीओ उदीरेड ? उ. गोयमा ! सत्तविह उदीरए वा अट्ठविह उदीरए વા, નિંદ પુત્રીના ત્રા, પંવિદ વીરા વા | सत्त उदीरमाणे- आउयवज्जाओ सत्तकम्मपगडीओ उदीरे | अट्ठ उदीरेमाणे- पडिपुण्णाओ अट्ठकम्मपगडीओ વીરક छ उदीरेमाणे- आउय-वेयणिज्जवज्जाओ छ कम्मपगडीओ उदीरेइ । पंच उदीरेमाणे- आउय-वेयणिय-मोहणिज्जवज्जाओ पंच कम्मपगडीओ उदीरेड । Jain Education International પ્ર. ઉ. પ્ર. ઉ. દ્રવ્યાનુયોગ ભાગ-૨ ભંતે ! નિગ્રંથ કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ગૌતમ ! મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. ભંતે ! સ્નાતક કેટલી કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે ? ગૌતમ ! ૧. વેદનીય, ૨. આયુ, ૩. નામ, ૪. ગોત્ર આ ચાર કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. ૨૩. કર્મ ઉદીરણા-દ્વાર : પ્ર. ભંતે ! પુલાક કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! આયુ અને વેદનીય ને છોડીને છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્ર. ભંતે ! બકુશ કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! સાતની ઉદીરણા કરે છે. આઠની ઉદીરણા કરે છે કે છની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે તો - આયુને છોડીને સાત કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. આઠની ઉદીરણા કરે તો - કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્રતિપૂર્ણ આઠેય છની ઉદીરણા કરે તો - આયુ અને વેદનીયને છોડીને છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પ્રતિસેવના કુશીલનું વર્ણન પણ આ પ્રમાણે છે. પ્ર. ભંતે !કષાયકુશીલ કેટલી કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે ? For Private & Personal Use Only ઉ. ગૌતમ ! સાતની ઉદીરણા કરે છે, આઠની ઉદીરણા કરે છે, છની ઉદીરણા કરે છે કે પાંચની ઉદીરણા કરે છે. સાતની ઉદીરણા કરે તો - આયુને છોડીને સાત કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. આઠની ઉદીરણા કરે તો - પ્રતિપૂર્ણ આઠેય કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. છની ઉદીરણા કરે તો - ૧. આયુ અને ૨. વેદનીય કર્મને છોડીને બાકી છ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. પાંચની ઉદીરણા કરે તો - ૧. આયુ, ૨. વેદનીય અને ૩. મોહનીય કર્મને છોડીને બાકી પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણા કરે છે. www.jainelibrary.org
SR No.001949
Book TitleDravyanuyoga Part 2
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages824
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy