SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ कथमपि ताः' पूर्वोक्ताः सूर्योगमेन युक्ताः अवाप्तसूर्योदया इति यावत, न लभ्यंते ता तर्हि अवरविद्ध त्ति अपरविद्धा क्षीणतिथिभिर्विद्धा अर्थाप्राचीना तिथय. अपरा अपि क्षीणितिथिसंझिका अपि, प्राकृतत्वात्छहर्थे एकवचनं, हुज त्ति भवेयुः । व्यतिरेकमाह न हु त्ति हुरेवार्थ व्यवहितः सबध्यते, तद्धिथाः सत्यो न पूर्वा एव भवेयुः किन्तु ઉત્તરજ્ઞા નીતિ ભવ:” અર્થ:- સંવત્સરી, ચોમાસી, પકખી અને અઠાઇ વગેરે તિથિઓમાં તે તિથિ પ્રમાણ કહેલ છે કે-જે તિથિ સૂર્યોદયને પામેલી હોય ના હવે જે કોઈપણ રીતે તે તિથિઓ સૂર્યોદયવાળી પ્રાપ્ત ન થતી હોય તો નવવિદ્ધ-ક્ષીણ એવી બીજ આદિથી વીધાએલી એકમ આદિ તિથિઓ નવરાવિ-બીજ આદિ તિથિઓ પણ દુઝ મવેર્યું: થાય, પરંતુ તષ્યિા -બીજ આદિથી વીધાએલ પૂર્વી -એકમ આદિ તિથિઓ નટુ નૈવ દુઝા મયુઃ ન જ થાય. મારા આ પછી ટીકામાં જે કિન્તુ ઉત્તરજ્ઞા મરીતિ ભાવ: - એટલે કે એકમ એકમરૂપે અને બીજ રૂપે પણ થાય છે”. એ પ્રમાણે જણાવાયેલ છે તે તત્વતરંગિણી ગ્રંથકાર મહો.શ્રી ધર્મસાગરજી મ.સા તત્ર ત્રયોદ્રશાતિ પામ્યાં મવતિ કિંતુ પ્રાયશ્ચિત્તતિવિધી- ચૌ દશના ક્ષયે તેરસે ચૌદશ કરવામાં તેરસ એવા નામનો પણ સંભવ નથી. પરંતુ પ્રાયશ્ચિત્તાદિ નિયત ધાર્મિક કાર્યોને વિષ ચૌદશજ છે. કહેવાય છે. એમ કથનથી વિરૂદ્ધ વાત જ્ઞાપક તે પાઠ પ્રપિત અથવા મુખ્યગૌણભેદે જણાવેલ છે તેમ સમજવું.) આમ મહો. શ્રી ધર્મસાગરજી મહારાજે સ્વોપજ્ઞ તત્વતરંગિણી Jain Education internationa
SR No.001777
Book TitleAudyiki Tithi Vicharana
Original Sutra AuthorN/A
AuthorNarendrasagarsuri
PublisherShasankantakoddharaksuriji Jain Gyanmandir Thaliya Bhavnagar
Publication Year
Total Pages44
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Jyotish, & Literature
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy