SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ (૧) ભા. શુ. પાંચમના ક્ષયે ચેાથને ક્ષય માન, આ ત્રીજને દિવસે ત્રાજ-ચેથ ભેગાં માની, ભા. શુ. જેથની સંવત્સરી કરવી, તેમજ ભા. શુ. ૫ બે હેય, ત્યારે ત્યાં બે ૪ કરવી, આ વિચારના આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિજી મહારાજ હતા. (૨) જ્યારે આચાર્ય શ્રી વિજય સુરેન્દ્રસૂરિજી મહાશજવાળા (ડહેલાવાળા) ભા. શુ. પાંચમના ક્ષયે ચોથને ક્ષય ન કરે પણ ત્રીજને ક્ષય કરે, અને ભા. શુ. ૫ બે હાય ત્યારે બે ત્રીજ કરવી એ વિચારના હતા. પણ ભા. શુ. પાંચમને ક્ષય કરે નહિં, પાંચમને અખંડ રાખવી, બે પાંચમ કરવી નહિ, આરાધ્ય પાંચમના અવ્યવહિત પૂર્વદિવસે સંવત્સરી મહાપર્વની આરાધના કરવી, આ વિચારમાં તે બન્ને એકમતજ હતા. તે તે તિથિના પ્રામાણ્યમાં તેનું દાયિકપણું જ પ્રાજક છે. તિથિના પ્રામાણ્યમાં તે તે તિથિને ભેગવટે કે તે તે તિથિની સમાપ્તિ પ્રાજક નથી. પણ “કિ ના ઉત્તરી a goo” આ સર્વમાન્ય વચનથી તે તે તિથિનું ઔદયિક પાણું જ તેમાં પ્રાજક છે, એમાં બે મત નથી. પંચાંગની ક્ષીણ અષ્ટમી પણ “ક્ષો પૂર્વા એ વચનથી સાતમના દિવસે દયિકી અષ્ટમી બને છે. - જ્યારે પંચાંગમાં પર્વ તિથિને ક્ષય હેય. એટલે એનું ઔદયિક પણું ન હોય ત્યારે આરાધનામાં “ક્ષ પૂa” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001763
Book TitleTapagacchiy Tithi Pranalika
Original Sutra AuthorN/A
AuthorNandansuri
PublisherBabulal Lalbhai Shah
Publication Year
Total Pages46
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Religion, & M000
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy