SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ વન્યપદેશ મતથ્યભેદ. શેખરસૂરીશ્વરજી મહારાજાએ વિ.સ. ૧૫૦૬ માં રચેલા સ્થાપન્ન વૃત્તિવાળા શ્રી શ્રાદ્ધવિધિ નામના ગ્રન્થના કૃત્ય પ્રકાશ' નામક ત્રીજા પ્રકાશમાં ફરમાવેલું છે કે: ૧૧૬ ૧૦૦ २८“पर्वतिथिपालनं च महाफलं शुभायुर्बन्धहेतुत्वादिना । यदागमः ' भयवं ! बीअपमुहासु पंचसु तिही विहिअं धम्माणुट्टाणं किं फलं होइ ? । गोयमा बहु फलं होइ । जम्हा एआसु तिहीसु पाएणं जीवो परभवाउं समज्जिणइ, तम्हा तवोविहाणारं धम्माद्वाणं कायव्वं । जम्हा सुहाउअं समज्जिणइत्ति' । आयुषि बद्धे तु दृढधर्माराधनेऽपि વજ્રાયુને ટદ્ધતિ છ પાઠ ૨૮ પાલન શુભાયુષ્ય ! पर्व तिथिपालनं च महाफलं शुभायुરષદેતુત્વાત્રિના 1 થામ:- “મવું ચીચપમુદ્દાઇ પંચનું નિદ્દીપુ વિદ્દિગં ધમ્મા ખુઠ્ઠાળ િહું દોડ્? તોયમાં ! ચદુદ્ધ होइ । जम्हा पआसु तिहीसु पापणं जीवो પાઠ ૨૮ ના શુદ્ધ અર્થ હૈં પ તિથિનું ખાંધવાના કારણપણા આદિથી મહા ફળદાચી છે. જે માટે શાસ્ત્રમાં કહ્યું છે કેઃ— હે ભગવાન! મીજ વગેરે પાંચ પમયાનાં સાિળર, સમ્હા તોવિજ્ઞા-તિથિમાં કરેલુ. ધર્માનુષ્ઠાન ક્યા ફળને ળા, ધર્માળુકાળ જાયવ્યું। લજ્જા મુદ્દા આપનારૂં થાય ? अं समज्जिणइन्ति । आयुषि बद्धे तु પ્રાચાયનેવિચાયુને સતિ ” ( શ્રીશ્રાદ્ધવિધિ રૃ. ૧૩) હે ગૌતમ ! ઘણા ફળવાળુ થાય. જે માટે એ તિથિમાં પ્રાયઃ કરીને જીવ પભવનું' આયુષ્ય બાંધે, તેટલા માટે તપસ્યા વિગેરે ધર્માનુષ્ઠાન કરવું જેથી શુભઆયુષ્ય ઉપાર્જન થાય. આયુષ્ય એંધાઈ ગયા પછી તા ૬ઃધર્મારાધન કર્યું હોય તા પણ મધાયેલું આયુષ્ય ન રહે. એ વના પાઠના અર્થનુ શુદ્ધ સ્પષ્ટીકરણુ પાઠ ૨૮ શાસ્ત્રકારોએ કેવળજ્ઞાનીઓના કહેલા આરાધના જે દર્શાવ્યાં છે, તેને અંગે હેતુદર્શીનની જરૂર નથીજ હેાતી. કેમકે-સજ્ઞના વચનની પ્રામાણિકતા એજ તે અનુષ્ઠાનની પ્રામાણિકતા હોય છે, પરંતુ જે બાબતમાં શાશ્વમાં સ્પષ્ટ વાકા હાતાં નથી, તેવી આખતાને માટે હેતુની કલ્પનાને સ્થાન રહે છે. અને તેથીજ અષ્ટમી, ચતુર્દશી, પૂર્ણિમા અને અમાવાસ્યા કે જે ફરજિયાત પ્રતિથિઓ છે, તેને અંગે મતભેદ પણ નથી. અને તેથી તેની આરાધ્યતા તા સથા સિદ્ધજ છે, પરંતુ બીજ આદિ તિથિઓની આરાધના કેઇ ગચ્છ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy