SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ જાણવું જોઈએ, આમ હોવા છતાં પણ જે આવતા સંવછરી પ્રતિકમણ વખતે જાહેરસભામાં મધ્યસ્થ ઉપર તટસ્થભંગ આદિના દોષાને આરેપ અજ્ઞાન મૂલકજ કરાવે છે એમ જાહેર જનસમક્ષ નહિં સ્વીકારે અને શાસન સુધાકર આદિ પત્રમાં નહિ પ્રગટ કરાવો. તે અમારા યશને નિર્મળ રાખવા અનિછાએ પણ અમારે કેટને આશ્રય કરવો પડશે એમ નમ્રપણાએ અમે સુચવીએ છીએ. ઇતિમ : પુના. વિ. સં. ૧૯૯૯ શ્રા વ. ૧૪ વૈદ્ય શ્રીપરશુરામ શર્મા રવિવાર, નેધ–પૂ. આ. સાગરાનંદસૂરિજી મહરાજને તે દઢ ખાત્રી હતી કે–વૈદ્ય તટસ્થ રહ્યા નથી. એટલું જ નહિં પણ સજજન વિદ્વાન કે ન્યાયાસનને માટે અગ્ય જ છે. અને તે વાત આચાર્ય મહારાજશ્રી સાગરાનંદસૂરીશ્વરજી કોર્ટ કે જાહેર સભા સમક્ષ પણ પુરવાર કરી આપવા પૂર્ણ તૈયાર હતા અને આજે પણ તૈયાર જ છે. આથી તેમણે ડો. પી. એલ. વૈદ્યને જલદી કેટે જવા માટે ફરી ફરી “તટસ્થ તટસ્થભંગ કર્યો છે” તેવાં અનેક જાહેર રીતે કારણે આપ્યાં અને તેમને પણ પત્રથી જણાવી કેટે તૂર્તજ જવા માટે ભલામણ કરી. પૂ. આચાર્યશ્રી સાગરનંદસૂરિજી મહારાજે વિઘને કેટે જવા માટેની સ્મૃતિ આપતે પત્ર લખ્યું હતું જે નીચે મુજબ છે. कर्पटवाणिज्यपुरात् २००० कार्तिकशुक्लाचतुर्दशी पुण्यपत्तनस्थान् पशुरामानध्यापकान् प्रति धर्मलाभादनुलिख्यते आनन्दसागरेण यदुताद्यावधि भवभिः-पत्रप्रेषणविषयकताटस्थ्यभंगकलंकोत्तारणाय सूचितपूर्वमधिकरणाश्रयणं किं न कृतं ? चित्रमेतत् ! किं च उघुष्यते स्पष्टमधुना परं यत् प्राधान्येन तत्पत्रं धर्मबहिष्कृतेन केनचित् marrમમતાનું નિરાકરણ તર તથવિધેન સં મવમિer तादृशैर्भूत्वा केवलं स्वहस्तो दत्त इति चेदिदमभ्याख्यानं कुरुध्वमात्मविशुद्धये झटित्याधिकरणस्थानाश्रयणमिति शम् । १ न निर्णयविधिपत्रमवलम्बितम् २ न च प्रेषणनियमो रक्षितः ३ न हि निर्णयहेतवोऽलम्बिताः ४ नैव अोभयपक्षौ चचितौ ૧ શાસ્ત્ર પ્રમાનિ ગ્રસ્થાપિતાનિ ૧ કપરા ચોગાશ્ચાશરિતા સ્ટિરિતા સૂચવોજ જે તાવત आनन्दसागर Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001760
Book TitleParvatithi Nirnay
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherJain Dharm Prabhavaka Samaj Ahmedabad
Publication Year1945
Total Pages524
LanguageGujarati, Sanskrit, Prakrit
ClassificationBook_Gujarati, Tithi, Religion, & Principle
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy