SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યવાહી વિદ્યાવિજયજી—પુણ્યવિજયજીનું કથન ઠીક છે, છતાં એક વિચાર કરવા જરૂર છે. આવી પરિસ્થિતિમાં સ ંમેલનની જરૂર હતી અને તે થયું છે. ૩૦૦-૪૦૦ સાધુએ ભેગા થયા છે, માટે અવશ્ય કાંઈક કરવુ જ જોઈએ. જો સંપૂર્ણ સફળતા ન મળે તો કમમાં કમ કાંઈક કામ તો કરવુ જ જોઇએ. આમ એક્વીસ દિવસ સુધી મળ્યા પછી જે આપણે કશું નહિ કરી શકીએ, અને જેમ આવ્યા તેમ વિખરાઈને ચાલ્યા જઈશું, તે અહી' મળેલા સાધુઓમાંનામેટા મેાટા તથા વૃદ્ધ સાધુઓને તા કાંઇ હરકત નથી, પણ અમારા જેવા નાના સાધુઓના ખૂરા હાલ થશે. એટલું તો માને છે કે જૈન સમાજમાં આજે એક વર્ગ એવા છે કે જે સાધુ સંસ્થાના સડેલા વને ઉખેડી નાંખવા માગે છે. તે આપ મેઢાએાને શું નહિ કરી શકે, પરન્તુ નાના સાધુઓ ઉપર તેમના એટલા સખત પ્રહારે। પડશે; કે આપણને સૌને સમાજને મુખ દેખાવુ પણ મુશ્કેલ થઈ પડશે, અને યાદ રાખજો કે તે પરિસ્થિતિને માટે આપ સૌ મેટાને જ પ્રાયશ્ચિત કરવુ પડશે. માટે હજી પણ મારી વિનતિ છે કે આપણે વધુ વિચાર ચલાવીને, કાંઈ કાર્ય કરીને જ અહીંથી ઊઠેવુ જોઈએ. ( મુનિશ્રી વિદ્યાવિજયજીના આ અસરકારક પ્રવચનથી આખી સભામાં સનસનાટી ફેલાઈ ગઇ હતી ને બધાએ ગંભીર મૌન પકડયું હતું. ) રંગવિમળ”સાહેબજી અઢી થઈ ગયા. ઉ॰ દેવવિજયજી આપણે નહિ કરીએ તે વે. કાન્ફરન્સ કામ કરવા તૈયાર છે. આપણે ગામમાં વિચરવુ' છે કે જંગલમાં ? ગામમાં વિચરવું હાય તા સમાજમાં શાંતિ થાય એવુ કઈ કામ કરેા. Jain Education International ૧૬૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001752
Book TitleRajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarsi Shah
Publication Year1993
Total Pages392
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy