SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ [E dE ૧૬ = dE BE lG E | તેવી પ્રતિષ્ઠાધિઃ || Tરૂછામ વિવિઘદેવીઃ- ૧ પ્રાસાદદેવી, ૨ સંપ્રદાય દેવી, અને ૩ કુળદેવી એ પ્રમાણે દેવીના ત્રણ પ્રકાર છે. તેમાં (૧)|| પ્રાસાદદેવી પીઠ અને ઉપપીઠને વિષે, ક્ષેત્ર અને ઉપક્ષેત્રને વિષે, ગુફામાં રહેલી, ભૂમિ ઉપર રહેલી, પ્રાસાદમાં રહેલી લિંગરૂપ, સ્વયંભૂતરૂપ, અથવા મનુષ્ય બનાવેલા રૂપવાળી હોય છે. (૨) સંપ્રદાય દેવી અંબા, સરસ્વતી, ત્રિપુરા અને તારા પ્રમુખ ગુરુએ ઉપદેશેલા મંત્રોપાસનાની હોય છે. (૩) કુળદેવી ચંડી, ચામુંડા, કંટકેશ્વરી, સત્યકા, સુશયના અને વ્યાઘરાજી વગેરે છે. આ સર્વદેવીઓની પ્રતિષ્ઠા સરખી હોય છે. પ | ભૂમિશુદ્ધિઆદિ:- તેમાં પ્રતિષ્ઠા કરાવનારની ગ્રહશાંતિ અને પૌષ્ટિકકર્મ કરવું. ત્યારબાદ પ્રાસાદ અથવા અન- ઘરમાં બૃહતુ સ્નાત્રવિધિવડે સ્નાત્ર કરવું. દેવીના પ્રાસાદને વિષે ગ્રહપ્રતિમાને લઈ સ્નાત્ર કરવું. પૂર્વે કહેલ રીતિ વડે ભૂમિ શસ્ત્રાવ થશદ્ધ કરીને તેમાં પંચરત્ન મૂકીને તેના ઉપર કદંબના કાષ્ઠનું આસન મૂકી તેના ઉપર દેવીની પ્રતિમાનું સ્થાપન કરવું. પ્રતિ સ્થિરપ્રાસાદની દેવી પ્રતિમાની કુલપીઠના ઉપર પંચરત્ન મૂકવા પૂર્વક સ્થાપન કરવું. આત્મરક્ષાઃ - ગુરુમહારાજે, ક્રિયાકારકે તથા પૂજનમાં બેસનાર સર્વે ઈરિયાવહી કરી વજપંજરસ્તોત્ર બોલતા આત્મરક્ષા કરવી. विधि ॐ परमेष्ठिनमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पञ्जराभं स्मराम्यहम् જારૂછા __ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम् TITI Jain Education Inter nal For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001673
Book TitlePratishthakalpa Anjanshalaka Pratishthadividhi
Original Sutra AuthorSakalchandra Gani
AuthorSomchandravijay, Chandravijay Gani, Jineshchandravijay
PublisherRander Road Jain Sangh
Publication Year
Total Pages656
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, & Devdravya
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy