SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન ૧૦૩ વલણ હાય છે, પરિણામે વિચારણા નિશ્ચયાભિમુખી બને છે. (૩) સ રાયમાં કુંતિ થયેલું ચિત્ત જાણે સૂઈ જાય છે, જ્યારે ઈહ માં તે સાધન (હેતુ), સમથન (ઉપપત્તિ અને અન્વેષણ પરાયણ હાય છે. જિનદાસગણુ અને મલયગિરિએ એનુ સમથન કયુ` છે. યશોવિજયજી દ્વિતીય દલીલને અનુસર્યાં છે 31 અકેલ ક ઉપયુ ક્ત વિચારણાને સંશયરૂપ માને છે અને તે પછીની વિચારણાને ઇહામ તે છે, પરતુ સંશયાત્તરવતી ઈહામાં નિય હોતા નથી, આથી તે સંશયરૂપ હોઈ શકે એવા પૂર્વ પક્ષનું સમાધાન સંશય બન્ને અથ પ્રત્યે સમભલ હોય છે અર્થાત્ એનાંથી એક વિકલ્પ તરફ પક્ષપાત હેા નથી, જ્યારે ઈહા એમાંથી એક વિકલ્પ તરફ ઢળેલી હેવાથી તે વિષયમાં તે અનુ ગ્રહણ નિણું - યાભિમુખ હોય છે, એમ કહીને39 કરે છે. (૨) કું! અને ૐ : ઉમાસ્વાતિએ હૈં અને તર્કને ઇહાના પર્યાય માન્યા હાવાથી તેને સંબંધ મિ જ્ઞાન363 સાથે છે. પછીના કાળમાં અકલક આદિ તાર્કિક પરંપરાના આચાર્યોએ ત (૬) તે શ્રુતજ્ઞાનમાં અદ્ભૂત કરતે તેને પરાક્ષજ્ઞાન માન્યુ, જે અંગે પૂર્વ વિચારણા કરવામા4 આવી છે. હૅચન્દ્ર ' અને રૂની ભેદરેખા સ્પષ્ટ કરતાં કહે છે કે, રા વર્તમાનકાલિક અ વિષયક અને વ્યઃહાર્પ્રત્યક્ષ છે, જ્યારે હૈં ત્રિકાલગેચર અને પરોક્ષ 5 છે. 365 (૪) ફ્ઠા અને અનુમાન : ધવલાટીકાકાર કેં। અને અનુમાનને ભેદ સ્પષ્ટ કરતાં કહે છે કે, ' હેતુના બળથી ઉત્પન્ન થતી હોવા છતાં તે અનુમાન નથી, કારણ કે Íહા અવગૃહીત અને વિષય કરે છે. જ્યારે નુમાન જેવા અવગ્રહ થયા નથી તેવા અને વિષય કરે છે. Ė1નું લિંગ સ્વવિષયથી અભિન્ન છે. જ્યારે અનુમાનનુ' લિંગ સ્વવિષયથી ભિન્ન છે. ૩૦૦ (૫) ફૈટ્ઠા અને માનસપ્રત્યક્ષ : વિદ્યાનંદ કુંઢા અને માનસયક્ષને ભેદ સ્પષ્ટ કરતાં કહે છે કે, ઈહા માનસપ્રત્યક્ષ નથી, કારણ કે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાતાત્તરવતી છે. વળી, તેતે મનેાજન્ય સ્મરણ પણ કહેવાશે નાહ, કારણ કે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાનથી ઉત્પન્ન થયેલી હાવાથી માનસરથી વિજાતીય 367છે. (૬) ×૪' અને ચેષ્ટા : પ્રભાચદ્ર આદિ આચાર્યાએ હા એ સદ્ન અથ་ના આાચનરૂપ ચેષ્ટા છે એમ કહીને તેને વ્યુત્પત્તિજન્ય અર્થ પણ આપ્યા ૩૦૪ છે પરંતુ પ્રસ્તુત પ્થ પ્રમાણે જૈનેતર દન અનુસાર તેને 1 નભિન્ન બનવાનો પ્રસંગ પ્રાપ્ત થય છે, કારણ કે નયાયિકે ચેષ્ટા (પ્રયત્ન)ને જ્ઞાન બુદ્ધે) થી ભિન્ન9 માને છે. આથી તેની જ્ઞાનરૂપતા સિદ્ધ કરતાં પ્રભાચદ્ર કહે છે કે { Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001590
Book TitleJainsammat Gyancharcha
Original Sutra AuthorN/A
AuthorHarnarayan U Pandya
PublisherL D Indology Ahmedabad
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Research, & Knowledge
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy