SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર (૩) નિ (અપાયાપગમાતિશય), (૪) વા (જ્ઞાનાતિશય). 'लोगस्स उज्जोअगरे, धम्मतिथयरे जिणे। अरिहंते कित्तइस्सं, चउवीसं पि केवली ॥' એમાં “રિસે’ શબ્દ વિશેષ્ય છે, તેનાં ઉપરક્ત ચાર વિશેષણો છે. એવા વિશેષણવાળા ચોવીસ અને “જિ” શબ્દથી બીજા અનંત તીથકનું નામ ગ્રહણવડે હું કીર્તન કરીશ અર્થાત્ દરેક નામ લેતી વખતે ચારે વિશેષણોથી યુક્ત એવા જિન સમજવા. “બ્રહ્મપ્રકરણના શ્લેકમાં પણ એ જ વાત નીચે મુજબ જણાવી છે – 'सर्व धर्मादि यः साक्षायुगपद्वेत्ति तत्वतः। रागादिरहितश्चैव स सर्वज्ञः सतांः मतः ॥' (ક્ષતિદાતાજુથ સ્ટોર ૨૨) ત્યાર પછીની ગાથમાં “રિસ્ટોતિઃ” વગેરે વર્ણન આવે છે. “ સામ” ભૂમધ્યમાં સુષુણ્યનાડીમાં સિદ્ધિ મરિંતુ બ્રહ્મરદ્ધમાં–એ રીતે સાતે ગાથાઓના ન્યાસ વિભિન્ન-ચક્રોમાં થઈ શકે અને સ્તવની સમાપ્તિ બ્રહ્માસ્ત્રમાં થવાથી ત્યાં ધ્યાનની સ્થિરતા કરી શકાય. ૨–૩–૪ ગાથામાં “નિ ત્રણ વાર, “ ” બે વાર, “વં”િ બે વાર અને “રકાર નવ વાર આવે છે, તેનું અર્થ રહસ્ય પણ શોધી શકાય. “જીવંમg એગાથા હૃદયસ્થાન પર આવવાથી તિસ્થાપતીચંg.” એ પ્રાર્થનાને હાર્દિક બનાવી શકાય. “વિત્તિ-વંત્રિદિવ- એ ગાથા કંઠસ્થાન પર બેસવાથી કીતન કંઠથી થઈ શકે છે–એ સંગતિ થઈ શકે. છેલ્લી ગાથામાં ચંદ્ર-સૂર્ય નાડીમાંથી સુષુણ્ણમાં થઈને બ્રહ્મરંધ્રમાં પ્રવેશ થઈ શકે છે એ પ્રક્રિયા પણ સુસંગત બની શકે છે. ગઈકાલના પત્રમાં આ વાત લખવી રહી ગઈ હતી, તે આજે લખી છે. યેગસંબંધી શબ્દાથકષ તૈયાર કરવાની વિચારણા બરાબર છે. તે કેષ અભ્યાસીઓને સહાયક બનશે અને એગ સંબંધી વિચારણામાં વધુ વિકાસ સાધી શકાશે. ૨૨ વર્ષ બાદ શ્રીસિદ્ધાચલ તીર્થમાં જ તેનું સમાધાન કરાવનાર પાઠ મળી આવ્યું તેની પાછળ પૂર્વની કેઈ આરાધના અને આ ભવમાં સત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy