SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ નમસ્કાર–મહામંત્ર ૧૧ પદના વિવેચનમાં થયેલી છે. ત્યાં પુરુષોત્તમમાં પુરુષ શબ્દથી જીવમાત્રને ગ્રહણ કરીને તેમાં ઉત્તમના અથા 6 'सहज तथा भव्यत्वादिभावतः प्रधानाः पुरुषोत्तमाः । ' અરિહંતપદને પામનાર જીવાની યાગ્યતા બીજા અધા જીવા અને તેમાં બીજા અધા મુક્તિગામી જીવા કરતાં પણ વધારે, અનાદિ તથા સ્વભાવથી જ હાય છે. મુકિત અવસ્થામાં બધાની સમાનતા હોવા છતાં તે પહેલાંની સંસાર અવસ્થામાં જાતિમાનરત્ન અને કાચમણ વચ્ચે રહેલા તફાવત જેટલા તફાવત માનેલા છે, તે માટે ‘ ગામને પાથચનિનઃ'અનાદિકાળથી તે પરોપકારના વ્યસની છે– ઇત્યાદિ પાડનું પ્રમાણ આપેલું છે. છેલ્લા ભવમાં પણ ત્રણ જ્ઞાનસહિત જન્મે છે. સ્વયંસંબુદ્ધ થઈ દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી જગદુદ્ધારક ધતીની સ્થાપના કરે છે, તેવી શકિત, તેવી ચેાગ્યતાના કારણે તેમનામાં જ પ્રગટ થાય છે, એ તેમની વિશેષતા છે અને તે કારણે બીજા બધા મુકિતગામી જીવા તેમના ઉપકાર તળે આવીને જ મેદ્યે જાય છે અને સંસાર અવસ્થામાં પણ બધી સુવ્યવસ્થાના આદ્ય ઉત્પાદક તરીકે તેમનું જ જ્ઞાન અને પુણ્ય કારણભૂત થાય છે. વમાન અવસર્પિણીમાં આદિનાથ ભગવાને કરેલી રાજ્યવ્યવસ્થા, ગણિત, શિલ્પાદિકળાઓ આજ પર્યન્ત વિદ્યમાન રહીને જગત ઉપર ઉપકાર કરે છે અને મોક્ષમાર્ગ પણ ઉત્તરોત્તર તીર્થંકરો દ્વારા ભવ્યાત્મા પર ઉપકાર કરી રહેલ છે તેથી બધા ધ્યાનામાં શ્રેષ્ઠ ધ્યાન તીથ કર પરમાત્માનું છે. નવકાર–નવપદાદિમાં પ્રધાનતા તીર્થંકર પરમાત્માના ધ્યાનને જ આપેલી છે. પ્રથમ ઉપકારીના ઉપકારના સ્મરણવડે જીવની ભવ્યતા વિકસે છે. ભ. 5 ( ૧૩ ) Jain Education International CIL. नमो अरिहंताणं પ્રથમપદના અવિભાગમાં નવધા ભક્તિવડે થતી ઉપાસનાના અંતર્ભાવ થઈ શકે છે. નવધાભક્તિનાં નામ નીચે મુજખ છેઃ ૧. શ્રવણ, કીર્તન, સ્મરણ વડે નામ નિક્ષેપની, ૨. વંદન, પૂજન, અર્ચન વડે સ્થાપના નિક્ષેપની, For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy