SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મપત્રસાર વાસાચ્છ્વાસની ગણતરી ખીજી રીતે કરવી દુષ્કર હોવાથી ‘નવકાર’ યા ‘લાગસ’ના પદો વડે તેનું માપ કરવાનું વિહિત થયું હાય – એમ જણાય છે. ૧૫૪ ભ. અ. ઔદ્ધિક – પ્રક્રિયા કે જે હાલ ગોયન્કાજી ( ખર્મા ) ખધાને શીખવે ,છે, તેમાં પ્રથમ ‘આનાપાન સ્મૃતિમાં નાસાગ્ર પર ચાલતા પવનનું ધ્યાન કરાવે છે અને તે સિદ્ધ થયા પછી શરીરના પ્રત્યેક ભાગ પર ચાલતી પવનની ક્રિયાનું ધ્યાન શીખવે છે, તેને ‘ કાયાનુપશ્યના' કહે છે. પછી ચિત્તાનુપશ્યના’, ‘ વેદનાનુપશ્યના ' અને ‘ધર્માનુપશ્યના ' શીખવે છે અને ત્યાર બાદ ‘બ્રહ્મવિહાર’ કે જેમાં ‘મૈત્રી’, ‘કરુણા’ વગેરે ‘અનુપ્રેક્ષા’ મુખ્ય છે – તે કરાવે છે. ‘નાડી-પવન–સંયોગ’નું પરિજ્ઞાન કરવા માટે આવી કોઈ પ્રક્રિયાનું વર્ણન મળતુ હાય તો તે મેળવવું જોઈએ. પાંચ સમીરના ઉત્થાનની પ્રક્રિયા પંચપરમેષ્ઠિ મંત્રરાજ ધ્યાનમાલા’માં તેનાં ખીજ સાથે બતાવી છે, પરંતુ તે સ્પષ્ટ નથી, આ વિષયમાં તમારું જે મંથન હાય તે જણાવશે. (૧૩૩ ) 6 R (૧૩૪ ) તા. બાળાપાળ કૃતિ ’– આપે જે લખ્યું તે તે ખરાખર છે, પણુ આ વખતે લખવાના મારા હેતુ, મને લાગે છે, હું આપશ્રીને ખરાખર સમજાવી શક્યા નથી. Jain Education International લુણાવા. ભાદરવા વદ ૧૦ કેવળ ‘પ્રાણુ ’ અને ‘અપાન’ની ગતિનું – એટલે શ્વાસોચ્છ્વાસ વિના પ્રયાસે કેવી રીતે દીર્ઘ, લઘુ, સૂક્ષ્મ કે સ્થૂલ ગતિ કરે છે તેનુંધ્યાન રાખવાથી, તેની સિદ્ધિ માટે ઉચ્ચ કોટિની પ્રક્રિયા મળે છે. ચાગ વિશેના આ ફાળે બૌદ્ધના જ છે તેમ સમજાતું અને તેને ‘zen Theory’ તરીકે બિરદાવાય છે. પરંતુ તેરાપંથી સાધુઓએ શોધી કાઢયું છે કે તે વસ્તુ આપણે ત્યાં ઉત્તરાધ્યયન'માં છે. 瓿 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy