SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ભાંકતમાર્ગ ૧૪૭ શ્રી નમસ્કાર-મહામંત્રની સાધના માટે ઉપધાનતપની ક્રિયામાં જતિ વગેરે મદ રહિત પ્રથમ થવાને આદેશ છે. તે “ભક્તિમાર્ગમાં દાસત્વ દાખવી પરમ-દૈન્ય ગ્રહણ કરવાનું સૂચવે છે. તે કિયા જ્યારે વિમય – પુલક પ્રમેદની ભૂમિકાઓથી પુનિત અને વિશુદ્ધ કરાય છે ત્યારે આત્મસ્થિરતા કે સ્થિતપ્રજ્ઞદશાવાળ રોડ૬'- ભાવ પ્રકટે છે. ભ. (૧૨૫) બામણવાડજી. ચૈત્ર વદ – ૮ તા. ૨૫-૪-૬૭ના પત્ર શિવગંજ થઈને મળે છે. ભક્તિ અને “ઉપાસના” વચ્ચે મશરૂવાળાના લખાણમાં જે ભેદરેખા બતાવી છે તે સાપેક્ષપણે ઘટાવાય તે બાબર છે પરંતુ બન્ને વચ્ચે સર્વથા ભેદ બતાવવા પ્રયાસ જૈનદર્શનને સંમત નહિ થાય. કથંચિત્ –ભેદ અને કથંચિદ્- અભેદ પણ ઘટી શકે. “ભક્તિ – ઉપાસના અંગે વિનોબાજીના વિચાર મશરૂવાળાની અપેક્ષાએ જૈનદર્શનની ઘણી નજીક આવીને ઊભા રહે છે. તેમનું “ગીતાપ્રવચન” અને “સામ્યશતક' આ દૃષ્ટિએ જેવા રોગ્ય છે. મશરૂવાલાના વિચાર વિવેચનમાં લેવા હોય તે ટિપ્પણમાં તેમના નામ સાથે લેવા જેથી ગૂંચવાડે ઊભે ન થાય. ભક્તિ'– “ઉપાસના જૈનદ્રષ્ટિએ બનને સમ્યગદર્શન ગુણના અંગે ગણી શકાય. ૩ાાચર નં મસિ”- એ વ્યાખ્યા મુજબ “ભક્તિ” એ “જ્ઞાન”નું ફળ છે અને ઉપાસના – “ભકિતનું ફળ છે. ભક્તિમાં “જ્ઞાન”ની પ્રધાનતા અને ‘ઉપાસનામાં “કિયા'ની પ્રધાતા કહી શકાય. એ “કિયા” તે લેવી કે જે ભક્તિભાવ-પોષક હોય. (૧૬) ગઢ સીવાણું. આસો સુદ-૧ તા. ર૩-૯-૬૮ મૈત્રીની જેમ “ભક્તિ પણ “મધુર- પરિણામ છે. “શાંત-રસના આવિર્ભાવમાં તેની આવશ્યકતા સ્વીકારેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy