SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ અ. [૮] ચિત્યવંદન–સૂત્ર અનુષ્ઠાન : યોગક્રિયા (૮૫) તા. - ૧૬૨ જ્યારે કઈ શ્રદ્ધાવાળે, આરાધક “સિદંત - દિયા મિ T૩૪ ' ઇત્યાદિ “ચૈત્યવંદન’– સૂત્રનું યથાવિધિ (શુદ્ધ) ઉચ્ચારણ કરે છે, ત્યારે તેના શુદ્ધ – ઉચ્ચારણથી “ચૈત્યવંદન સૂત્રના પદોનું યથાર્થ જ્ઞાન થાય છે. સ્વર (ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત), સંપદા (વિશ્રાન્તિ–સ્થાન), માત્રા ( હસ્ય, દીર્ધ, હુત) આદિના નિયમપૂર્વક શુદ્ધ – વણેનું સ્પષ્ટ – ઉચ્ચારણ કરવું તે “યથાવિધિ ઉચ્ચારણ” અથવા “વણાગ છે. “વીંગનું ફલ યથાથ પદ-જ્ઞાન છે માટે “ચિત્યનવંદન”- સૂત્રના પાઠ સમયે “વર્ણયુગ” થવે જોઈએ તેથી સૂત્રનાં પદોનું જ્ઞાન યથાર્થ થાય. જે વ્યક્તિ અથ, “આલંબન' – એ બન્ને વેગથી શૂન્ય થઈને સ્થાન” તથા “ વગથી પણ શૂન્ય છે, તેનું અનુષ્ઠાન કાયિક-ચેષ્ટા માત્ર છે અર્થાત નિષ્ફલ છે અથવા તે મૃષાવાદરૂપ હોવાથી વિપરીતકુલ દેવાવાળું છે. આ કારણે ગ્ય અધિકારીઓને પણ ચિત્ય-વંદન–સૂત્ર શીખવવાનું છે. જે અનુષ્ઠાન નિષ્ફલ અથવા અનિષ્ટ ફલદાયક છે, તે અસદ્નુન છે. તેના ત્રણ પ્રકાર છે –(૧) અનનુષ્ઠાન, (૨) ગરાનુષ્ઠાન, (૩) વિષાનુષ્ઠાન. ચિત્યવંદનમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ કે તે કયારે અને કયા પ્રકારે અસદુનુષ્ઠાનનું રૂપ ધારણ કરે છે? જે ચૈત્યવંદન – કિયા'માં “અર્થ” કે “આલંબન યુગ ન હોય, રુચિ ન હોય તેમજ સ્થાન”, “વાયેગને આદર પણ ન હોય તે ક્રિયા સંમૂચ્છિમ-જીવની પ્રવૃત્તિની જેમ માનસિક ઉપગ – શૂન્ય હેવાના કારણે નિષ્ફલ છે. આ નિષ્ફલ – ક્રિયા “અનનુષ્ઠાન” છે–તેમ સમજવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001515
Book TitleAdhyatmapatrasar
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Amrutlal Kalidas Doshi
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1983
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Religion, & Epistemology
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy