SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૧: ૨ ‘ઉવસગ્ગહર'' સ્નેાત્રમાં નિર્દિષ્ટ યન્ત્રાની સમાતી ‘ ઉવસગ્ગહર'’ સ્તાત્રમાં જે જે યન્ત્રા દર્શાવાયા છે તેનું એ ટીકાકારે પૂર્ણ ચન્દ્રસૂરિ તથા દ્વિજપાર્શ્વદેવગણુિએ વિશદ સ્પષ્ટીકરણ કર્યું છે. મનેએ કરેલું વિવેચન અહી” ક્રમશઃ આપવામાં આવે છે. પૂર્ણ ચન્દ્રસૂરિએ ઉવસગ્ગહર’ સ્વેત્રમાં નિર્દિષ્ટ કરેલા યંત્રોની સમજૂતી પૂર્ણ ચન્દ્રસૂરિએ ‘ ઉવસગ્ગહરં” તેંત્રની લઘુવૃત્તિમાં જે યન્ત્રા દર્શાવ્યાં છે તે દ્વિજપાર્શ્વદેવકૃત વૃત્તિમાં દર્શાવેલા યન્ત્રાથી જુદા પડે છે. તેમ જ સંખ્યાની દૃષ્ટિએ પણ તેમાં ન્યૂનાધિકતા છે. અહી' પ્રથમ પૂર્ણચન્દ્રસૂરિએ જે યન્ત્રા દર્શાવ્યાં છે તેની નેાંધ આપવામાં આવે છે. ગાથા ૧ લી આ ગાથામાં આઠ યન્ત્ર દર્શાવાયા છે. જેનાં નામ અનુક્રમે ૧ જગદ્ભુભકર, ૨ સૌભાગ્યકર, ૩ લક્ષ્મીવૃદ્ધિકર, ૪ ભૂતાદિનિગ્રહકર, ૫ વરનિગ્રહકર, ૬ શાકિનીનિગ્રહકર, ૭ વિષમવિષનિગ્રહેકર અને ૮ દોષનિગ્રહકર છે. આ આઠ યંત્ર પૈકી પ્રથમના સાત યંત્રાને કુકુમ ગેારાચનથી ભૂજ પત્ર ઉપર લખીને કુંવારી કન્યાએ કાંતેલા સૂતરથી વીંટીને ડાબી ભુજાએ ધારણ કરવાથી તે પેાતાના નામ અનુસાર લેા આપે છે. પરાંતુ સવ પ્રથમ ત્રણ દિવસ ત્રણે સંધ્યાએ ૧૦૮ વખત યંત્રની સામે પાર્શ્વનાથસ્વામીના સાંનિધ્યમાં ૐ આમથી યત્રાને " > શ્રીં દૂર દૂર સ્વાદા પૂજવાના છે. સવ યન્ત્રામાં આ જ પૂજામ ́ત્ર છે. જ્યારે આઠમા યત્રને પૂર્વની માફક જ લખવાનુ' છે અને તેને કો દો પછી રજૂ ટ્રાટ્રી થી વાટામાહિની નમ:' આ મંત્રથી ૧૦૮ પુષ્પાથી પૂજવાનુ છે. ગાથા ૨ જી આ ગાથામાં એ ચક્ર દર્શાવાયાં છે. (૧) બૃહચ્ચક્ર અને (૨) ચિન્તામણિચક્ર. પ્રથમ દર્શાવેલ બૃહચ્ચક્રને કુકુમ આદિ સુગષિ દ્રવ્યોથી તાંબાના ભાજનમાં અથવા તે ભૂજ પત્રમાં લખવાનુ' છે. ચક્રની બહારના જમણા ભાગમાં પાર્શ્વયક્ષની પ્રતિમા અને ડામાં ભાગમાં પાર્શ્વ યક્ષિણીની પ્રતિમા આલેખવાની છે અને ત્રણે સધ્યાએ જાઈ આદિના પુષ્પાથી યંત્રની પૂજા કરી, સકલીકરણ કરી, નાસિકાના અગ્રભાગ ઉપર નેત્રયુગલ સ્થાપી, મૂળમત્રનું ધ્યાન કરવાનુ' છે જેથી યત્ર સર્વ સૌંપત્તિદાયક બને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy