SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ * ૫૦ : ઉવસગ્ગહર તેાત્ર સ્વાધ્યાય નિર્વિઘ્નપણે એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત કરનારા જીવે જ્યાં સુધી મુક્તિપદને પ્રાપ્ત કરતા નથી ત્યાં સુધી તેમની સ`સારની સ્થિતિ દરમ્યાન પણ તેને મનુષ્યજન્મ, આય દેશ, આ કુલ, પંચેન્દ્રિયપરિપૂર્ણતા, જિનધની પ્રાપ્તિ, સદ્ગુરુના યાગ, ધર્મ શ્રવણેચ્છા તથા ધર્મકાર્ય કરવા માટે જોઇતી અનુકૂલતાએ સાંપડચા જ કરે છે અને મુક્તિની પ્રાપ્તિમાં વિઘ્ન થાય તેવા કેઇ જ સચેાગેા ઊભા થતા નથી. इअ संधुओ महायस ! - પ્રથમ ગાથામાં ભગવંતની સ્તવના, બીજી ગાથામાં તેમના નામથી અધિષ્ઠિત મંત્રનું ફળ, ત્રીજી ગાથામાં તેમના પ્રણામનું ફળ અને ચેાથી ગાથામાં તે ભગવ ંતે પ્રરૂપેલા સભ્ય ફત્વનું ફળ દર્શાવી પાંચમી ગાથામાં ઉપસંહાર કરતાં યાચના કરવ!માં આવી છે. સ્તવના કર્યો ખાદ ભક્તહૃદય તે પરમતારક પરમેશ્વર પાસેથી જે વસ્તુની અપેક્ષા રાખે છે તે અપેક્ષાને આ ગાથામાં વાચા અપાઇ છે. આ ગાથામાં પરમેશ્વર શ્રીપાર્શ્વનાથ ભગવ’તને ત્રણ વિશેષણાથી બિરદાવવામાં આવ્યા છે. ૧. મહાયશસ્વિ, ૨. દેવ અને ૩. જિનચંદ્ન મહાયશસ્વીનેા અર્થ છે ત્રણે લેકમાં એટલે કે સ્વગ, મૃત્યુ અને પાતાલલેાકમાં જેને યશ વ્યાપી ગયેા છે તેવા. એક દિશામાં ફેલાતી પ્રશંસાને ‘કીર્તિ’ કહેવામાં આવે છે અને સર્વ દિશામાં ફેલાતી પ્રશસ્રાને ‘યશ' કહેવામાં આવે છે. અહીં ‘યશ ’ શબ્દના પ્રયાગ થયા છે એટલે ‘ સર્વ દિગ્ગાપી પ્રશંસા' એ અથ અભિપ્રેત છે. અર્થાત્ ત્રણેય લેાકમાં અને ત્યાં પણ દશેય દિશાઓમાં જે મહાભાગના યશ ફેલાઇ ચૂકયો છે એવા. ‘દૈવ’શબ્દ સાહિત્યમાં સન્માનસૂચક શબ્દ તરીકે વપરાય છે. એ રાગ વગેરેથી આક્રાન્ત નથી, ચાગ અને ક્ષેમને કરનારા છે, અને સદા પ્રસન્નતાના પાત્ર છે, તેમને મુનિએ દેવ' કહે છે. અહીં આ શબ્દ શ્રી પાર્શ્વનાથ સ્વામીના સમેાધન રૂપ છે. ‘જિનચન્દ્ર ’ એટલે જિનામાં ચન્દ્ર. જિનાના અર્થ છે સામાન્ય કેવલીએ એટલે જેમને કેવળજ્ઞાન પ્રગટ થયું છે તેવા મહાત્માએ. જિનશાસનરૂપી નભમાં ચમકતા સામાન્ય કેવલજ્ઞાની રૂપી તારકામાં ભગવાન શ્રી તી કર પરમાત્મા ચન્દ્રની જેમ ચમકી રહ્યા છે માટે તેમને ‘ જિનચન્દ્ર ’ કહેવામાં આવ્યા છે. भत्तिभरनिव्भरेण हियएण તે મહાયશસ્વીની સ્તુતિ તે કરવામાં આવી પરંતુ સ્તુતિ પણ એક ભયથી કરાયેલી * " रागादिभिरनाकान्तो योगक्षेमविधायकः, नित्यं प्रसत्तिपात्रं यस्तं देवं मुनयो विदुः ॥ Jain Education International For Private & Personal Use Only ન. સ્વા. સં. વિ. પૃ. ૨૯ www.jainelibrary.org
SR No.001510
Book TitleUvassaggaharam stotra Swadhyay
Original Sutra AuthorBhadrabahuswami
AuthorAmrutlal Kalidas Doshi, Subodhchandra Nanalal Shah
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1971
Total Pages276
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Stotra, & Occult
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy