SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवाद युते युष्माकं स्त्रियः । अस्माकं पुरुषाः । यदि वा एतेषु कुलेषु यो लाभः स युष्माकम् । एतेषु તુ યુ.જેવસ્માદમિતિ | ‘વિરાના” વિગતો: સન્ત: ||૧|| एवं सीमच्छेयं, करिंति पुव्विं ठिएसु अण्णे, जे खेत्ते उवसंपन्ना, ते सव्वे आभव्वं पुण तेसिं, अखित्तियाणं साहारणम्मि खित्तम्मि | आगच्छंति पुण तत्थ ॥ १९४ ॥ नियमओ उ बोधव्वा । हवे इणमो ॥ १९५ ॥ 'एवं'ति । एवं सीमाच्छेदं कुर्वन्ति साधारणे क्षेत्रे पूर्वं स्थितेषु ये पुनरन्ये तत्रागच्छन्ति ।।१९४|| 'खेत्ते 'ति । ते सर्वे नियमतः क्षेत्रे उपसंपन्ना बोद्धव्याः, अन्यथा तेषां तस्य क्षेत्रस्यानाभवनात् । अयं विधिः साधारणक्षेत्रे भणितः । अक्षेत्रिकाणां त्वन्यक्षेत्राला भे निःसाधारणक्षेत्रे वसतां 'इदं' वक्ष्यमाणमाभाव्यं खलु ज्ञातव्यम् ॥ १९५॥ આવા ઘણા ગચ્છાને ઉપગ્રહ કરનારા વૃષભગામે હેાય ત્યાં અથવા આ જ સાધારણ ક્ષેત્રોમાં સચિત્તાદિ નિમિત્તે પરસ્પર ઝઘડા ન કરવા, કિંતુ હદના નિર્ણય કરીને રહેવું આ જ વાતને જણાવે છે: પરસ્પર વચનથી નક્કી કરેલા વ્યવહાર આ પ્રમાણે કરવાઃ- મૂળ ગામની અ ંદરનુ સચિત્ત આદિ તમારું અને ખડ઼ારનું=દરેક વૃષભગામ આદિનું સચિત્ત આદિ અમારું, અથવા સચિત્ત તમારું અને અચિત્ત અમારુ, અથવા નવા આવનારા તમારા અને રહેનારા અમારા, અથવા સ્ત્રીએ તમારી અને પુરુષા અમારા, અથવા આ કુલામાં જે લાભ થાય તે તમારા અને આ કુલામાં જે લાભ થાય તે અમારેા. સાધારણ ક્ષેત્રમાં રાગ વગરના બનીને આ પ્રમાણે મર્યાદા કરે. આ વિધિ સાધારણ ક્ષેત્રમાં કહ્યો છે. પહેલાં સાધુએ રહેલા હાય અને ખીજાએ ત્યાં આવે તે અંધા અવશ્ય ક્ષેત્ર માટે × ઉપસ'પદ્મા સ્વીકારનારા ઉપસ પદા ન સ્વીકારે તે) તે ક્ષેત્ર તેમનુ ન થાય. જાણવા. અન્યથા (=ક્ષેત્ર માટે અન્ય ક્ષેત્ર ન મળવાથી નિઃસાધારણ (સાધારણુ નહિ તેવા. અર્થાત્ કૈવલ ખીજાની જ માલિકીના) ક્ષેત્રમાં રહેતા ક્ષેત્ર વિનાના તે સાધુએનુ આ (=નીચે કહેવાશે તે) +આભાવ્ય જાણવુ'. (૧૯૩–૧૯૪–૧૯૫) ઝૂ ટીકામાં રહેલા વાન્તિ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છેઃ- વાગેવાન્તઃ વરિસમાપ્તિનન્તતંત્ર મળ્યો વાન્તિત્ત: (જુએ વ્ય. ઉ. ૪ ગા. ૧૫૦ ની ટીકા × જેમ જ્ઞાન આદિ માટે ઉપસ’પટ્ટા સ્વીકારે તેમ ક્ષેત્રના અભાવ હોય ત્યારે બીજાના ક્ષેત્રમાં રહેવા માટે ક્ષેત્ર માટે ઉપસંપદા સ્વીકારવી જોઈએ. ઉપસંપદા સ્વીકારીને રહે તે એ ક્ષેત્ર તેની માલિકીનુ” ગણાય. નવા આવેલા પૂર્વે આવેલાએની ઉપસંપદા (=નિશ્રા) સ્વીકાર્યા વિના રહે તે એ ક્ષેત્રની માલિકી તેમની ન થાય, ત્યાં રહેલાએની જ થાય. + આભાવ્ય એટલે માલિકીનું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy