SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ] [ स्वोपज्ञवृत्ति - गुर्जर भाषाभावानुवादयुते विंशतिकः, चतुर्दशं लघुमासिकः, पञ्चदशं गुरुमासिकः, षोडशं चतुर्लघुमासिकः, सप्तदशं चतुर्गुरुमासिकः, अष्टादशं लघुषाण्मासिकः, एकोनविंशं सप्तरात्रं गुरुषाण्मासिक इति सर्वसङ्घ यया त्रयस्त्रिंशं शतमहोरात्राणां भवति । द्वितीयपक्षे च सप्तरात्रत्रयानन्तरं सप्ताहोरात्राणि प्रथमत एव गुरुपञ्चकच्छेदः, ततः सप्ताहं लघुदशकः । एवं पूर्वोक्तविधिना गुरुदशकादयोऽपि षड्गुरुप्रकान्ताश्छेदाः सप्ताहं सप्ताहं प्रत्येकं द्रष्टव्या इति, अत्र चाष्टादशभिः सप्तरात्रैः षड्विंशं शतं रात्रिन्दिवानां भवतीति ॥ ६९|| ઉક્ત અને જ ગ્રંથકાર સૂત્રસાક્ષીથી દૃઢ કરે છે ઃ— આથી જ (=સૂવા બાધ ન હેાય તે વ્યવહારી બનવાને લાયક ન હેાવાથી જ ) જે દ્રવ્યથી અને ભાવથી પરિવાર રહિત હાય તે ગણુ ધારણ કરવાને ઈચ્છે તે તેને વ્યવહારના ત્રીજા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં ગચ્છનુજ્ઞાન નિષેધ જણાવ્યા છે. તે સૂત્ર આ પ્રમાણે છે:- મિત્રવૂ ય છિન્ના ગળે ધારત્ત માથં ચ સે મહિન્જીને વં સે નો ધ્વર્ગળ ધાર્િત્તત્ત” આના અર્થ આ પ્રમાણે છે : સાધુ ગણુ ધારણ કરવાને ઈચ્છે પણ તેના આચાર્ય દ્રવ્ય પરિવારથી રહિત હાય (આચાર્ય ભાવ પરિવારથી યુક્ત હોય. કારણ કે ભાવ પરિવારથી રહિત આચાર્યપદને યાન્ય નથી) અને સાધુ દ્રવ્યથી પરિવાર રહિત છે, અને ભાવથી પરિવાર સહિત છે, તો તે ગણુ ધારણ કરવાને અયોગ્ય છે.” અહી ́ શબ્દ વિશેષ અર્થે જણાવવા માટે છે. વિશેષ અર્થ આ પ્રમાણે છેઃઆચાર્ય દ્રવ્યથી પરિવાર રહિત હાય તે સાધુ દ્રવ્યથી પરિવાર સહિત ાય કે પરિવાર રહિત હાય, પણ તે ગણુ ધારણ કરવાને અચેાગ્ય છે. ખને દ્રવ્યથી પણ પરિવાર સહિત હોય તે ગણુ ધારણ કરવાને ચેાગ્ય છે. અહીં નો શબ્દ સર્વથા નિષેધમાં નથી, કિંતુ દેશ નિષેધમાં છે. આથી જો આચાય શિથિલ થઈ જાય તા આચાય ને જે પરિવાર છે તે બધા સંવિગ્ન શિષ્યના થઈ જતા હાવાથી સાધુ દ્રવ્યથી પરિવાર રહિત હાય તા પણ ગણુ ધારણ કરવાને યાગ્ય પણ છે. પણ જે સાધુ ભાવથી પરિવાર રહિત હાય તે તા સથા ગણુ ધારણ કરવાને અચેાગ્ય છે. આ વિષે ( વ્ય. પીઠિકા ગા. ૪ માં) કહ્યું છે કે “નો શબ્દ દેશથી પ્રતિષેધ કરે છે. આથી કયારેક (દ્રવ્ય પરિવાર રહિત પણ) ગણુ ધારણ કરવાને યોગ્ય પણ છે. જો આચાય શિથિલ થઈ જાય તા આચાય તો જે પરિવાર છે, તે જ તેના શિષ્યના થઈ જાય છે. અહીં... (=સાક્ષી ગાથામાં) લજી શબ્દ વિશેષ અર્થાંમાં છે. તે વિશેષ અથ આ પ્રમાણે છેઃ જે શિષ્ય ભાવથી પરિવાર સહિત છે, તે આ રીતે ગણુ ધારણ કરવાને લાયક છે. ભાવ પિરવારથી રહિત નહિ.” અહીં અબહુશ્રુતને કે અગીતાને ગણુ સાંપે તે સાંપનાર અને ધારણ કરનાર 'નેને આ ( નીચે કહેવાશે તે) પ્રાયશ્ચિત્ત કહે છે ઃ— શિષ્યાદિ દ્રવ્ય પરિવાર છે. નાનાદિ ભાવ પરિવાર છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy