SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये द्वितीयोल्लासः ] [ ૨૦૭ જે જીત સંગપરાયણ અને દાંત એકે પણ આચરેલ હોય તે શુદ્ધિ કરે છે. તેથી તેનાથી વ્યવહાર કરે. પ્રશ્ન :–સંવેગ પરાયણ અને દાંત એવા એ કે આચર્યું હોય, પણ તેને ઘણા લોકોએ સ્વીકાર ન કર્યો હોય તે તેના ઉપર વિશ્વાસ શી રીતે મૂકી શકાય ? ઉત્તર :- ઘણા લોકોએ સ્વીકાર કર્યો હોય તેના ઉપર વિશ્વાસ મૂકવાનો હોય તે લૌકિક ધર્મને ઘણાએ સ્વીકાર કર્યો છે, માટે તેના ઉપર વિશ્વાસ મૂકવો જોઈએ. આથી બહુજન સ્વીકાર વિશ્વાસનું કારણ નથી. કિંતુ સદાચારી સ્વીકાર જ વિશ્વાસનું કારણ છે. અર્થાત્ સદાચારી પુરુષો જેને સ્વીકાર કરે તે વિશ્વસનીય છે. [૫૩] ननु यदि जीतं श्रुतापत्तितुल्यं तदा न श्रुतादतिरिच्येत, यदि च ततो हीनमधिकं वा स्यात्तदोत्सूत्रं स्यादित्याशङ्कायामाह-- हीणं वा अहियं वा, जइ वि सुआवत्तिओ हवइ एअं। __ तह वि सुआणुत्तिण्ण, परिणामविसेसमहिगिच्च ॥५४॥ 'हीणं वत्ति । हीनं वाऽधिकं वा यद्यपि श्रुतापत्तितो भवत्येतज्जीतं तथापि श्रुतानुत्तीर्ण 'परिणामविशेष' सहिष्णुताऽसहिष्णुतादिलक्षणमधिकृत्य परिणामभेदेन सूत्रे हीनाधिकदानस्यापि सामान्यतोऽनुज्ञानाद् रागद्वेषाभ्यां हीनाधिकदानेनैवोत्सूत्रसम्भवादिति ॥५४।। જે છ ઋતપ્રાપિતથી તુલ્ય હોય, અર્થાત મૃતથી જેટલું પ્રાયશ્ચિત્ત અપાતું હોય તેટલું જ પ્રાયશ્ચિત્ત જીતથી અપાતું હોય, તે જીત મૃતથી વિશેષ નથી=અલગ નથી. હવે જે તેનાથી હીન કે અધિક અપાતું હોય તો ઉસૂત્ર થાય, એ શંકાનું સમાધાન જો કે આ જીત મૃતપ્રાપ્તિથી (=શ્રુતથી જેટલું પ્રાયશ્ચિત્ત અપાતું હોય તેનાથી) હીન કે અધિક હોય (હીન કે અધિક પ્રાયશ્ચિત્ત અપાય) તો પણ પરિણામ વિશેષને આશ્રયીને જીત મૃતથી બહાર નથી, અર્થાત્ શ્રુતાનુસાર છે. કારણ કે શ્રતમાં સહનશીલતા અસહનશીલતા આદિ પરિણામને આશ્રયીને પરિણામના ભેદથી હીન–અધિક પણ પ્રાયશ્ચિત્ત આપવાની સામાન્યથી અનુજ્ઞા છે. રાગ-દ્વેષથી હીન–અધિક પ્રાયશ્ચિત્ત આપવાથી જ ઉસૂત્ર થાય. [૫૪] ૩ો કરવgrઃ ! અથાગ મrg રચવાપુ ચિં રૂકાઘરમજનૂ? – आगमसुआई मुत्तं, इत्थं आणा य धारणा अत्थो । માયરા કુળ બિં, ચિત્ત તેમાં ઉમેરો કપ ભીમકુબાફેંત ગામ-શ્રત થવા મૂત્રમત્રામિત, ચતુર્દશપૂર્વાલીનાં વ્યવहारादिच्छेदग्रन्थानामपि च सूत्रात्मकत्वात् प्रत्यक्षागमस्यापि सूत्रातिशयितत्वेन सूत्रत्वविवक्षणात् । अथवा स्वव्यवहर्त्तव्यार्थप्रतिपत्तावन्यशब्दानुपजीव्यत्वं सूत्रत्वं तत्राप्यविशिष्टमिति न दोषः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy