SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते અર્થ પદ ઉદ્દધત કરીને તેને આપે છે. તે અર્થપદેથી છેદશ્રતના થોડા ભાગને યાદ રાખવા રૂપ ધારણાથી પ્રાયશ્ચિત્તનું કાર્ય થાય છે. પ્રશ્ન :- આ ધારણમાં મૂળભૂત કારણ ગુરુનો ઉપદેશ છે. આથી આ ધારણા પણ આજ્ઞા વ્યવહાર જ છે. ઉત્તર :- ધારણું વ્યવહારમાં પ્રવૃત્તિનું કારણ ધારણા પ્રયત્ન છે. અર્થાત્ તેમાં ધારણની મુખ્યતા છે. આશા વ્યવહારમાં સંદેશ મોકલનારના વચનના વિશ્વાસ માટે જ આજ્ઞાવ્યવહાર ઉપગી (=જરૂરી) છે. અર્થાત્ એમાં અજ્ઞાની મુખ્યતા છે. આમ ધારણ વ્યવહારમાં ધારણાની મુખ્યતા હોવાથી (-આજ્ઞાની મુખ્યતા ન હોવાથી) ધારણ વ્યવહાર આજ્ઞા વ્યવહાર નથી. [૩૦-૩૧] उक्तो धारणाव्यवहारः । अथ जीतव्यवहारमाह वत्तणुवत्तपवित्तो, कत्थइ अत्थम्मि जीअकप्पो उ । सो चेव ण पुण इण्हि, जं ववहारम्मि भणियमिणं ॥३२॥ 'वत्तणुवत्त'त्ति । वृत्तः-एकलारं प्रकटीभूतः, अनुवृत्तः-द्वितीयवार प्रवृत्तः-तृतीयवारं 'क्वचिदर्थे वक्ष्यमाणप्रायश्चित्तादिविशेषविषये 'जीतकल्पस्तु' जीतव्यवहारस्तु 'तुः' विशेषणे, किं विशिनष्टि ? महाजनाचीर्णत्वं, तथा च 'प्रवृत्तिजनककर्तव्यताबोधहेतुर्महाजनाचार एव जीतम्'इति लक्षणम् , तेन न प्रथमप्रवृत्त्यादावप्रसङ्ग इति द्रष्टव्यम् । वृत्तानुवृत्तप्रवृत्तत्वं किश्चिदर्थविषयत्वं च वस्तुस्थित्यनुरोधादुक्तम् । अत एवाह--‘स एव' जीतकल्प एव न पुनरिदानी सर्वत्रार्थे श्रुतादेरपि सत्त्वात् , चतुर्णामनवकाश एव पञ्चमस्य प्रवृत्तेः । यद् व्यवहारे માતમિત્રમ્ ૩૨ / ધારણા વ્યવહાર કહ્યો. હવે જીત વ્યવહાર કહે છે : હવે કહેવાશે તે પ્રાયશ્ચિત્ત વગેરે કઈ વિષયમાં જે વૃત્ત, અનુવૃત્ત અને પ્રવૃત્ત હોય તે મહાજનથી આચરાયેલ જીત વ્યવહાર છે. વૃત્ત એકવાર આચરેલ. અનુવૃત્ત બીજીવાર આચરેલ. પ્રવૃત્તત્રત્રીજી વાર આચરેલ, (જેમકે પાત્રાની ઝડીને ગાંઠ વાળવાનું શાસ્ત્રવિધાન નથી, એટલે કે શ્રુત વ્યવહાર નથી, કિંતુ જીત વ્યવહાર છે. જે આચાર્યે છોડીને ગાંઠ વાળવાનું શરૂ કરાવ્યું, તે આચાર્યની અપેક્ષાએ વૃત્ત કહેવાય. પછી બીજા આચાર્યું પણ તેમ કરાવ્યું, તે અનુવૃત્ત કહેવાય. પછી ત્રીજા વગેરે આચાર્યથી તેની પરંપરા ચાલી તે પ્રવૃત્ત કહેવાય.) ટુંકમાં–શાસ્ત્રમાં ન કહ્યું હેવા છતાં મહાપુરુષોએ જે આચરણ કર્યું હોય તે જીત વ્યવહાર કહેવાય. પ્રશ્ન :- વૃત્ત, અનુવૃત્ત અને પ્રવૃત્ત હોય તે મહાજનથી આચરાયેલ જીત વ્યવહાર છે એમ કહ્યું. આને અર્થ એ થયો કે જે મહાજનથી આચરાયેલ હોવા સાથે વૃત્ત, અનુવૃત્ત અને પ્રવૃત્ત હોય તે જીત વ્યવહાર છે. તે પછી જે મડાજનથી આચરાયેલ હોવા સાથે વૃત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy