SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते “ઉદ્ધાળત્તિ | ઉત્ત-પ્રાયન વોર્ધતાનામર્થgવાનાં ધાળોદ્ધારા ૧, વિવિધે प्रकारैर्विशिष्टं वार्थपदमुद्धृतं यया धारयति सा विधारणा २, सम्शय एकीभावे उद्धृतविद्धृतान्यर्थपदानि यस्मादात्मना सहैकभावेन धारयति तस्मात्संधारणा ३, तथा यस्मात्सन्धार्य सम्यक् प्रकर्षणावधार्य व्यवहारं प्रयुङ्क्ते तस्मात्संप्रधारणा ४ । एतानि चत्वारि धारणाया एकार्थिकानि नामानि भवन्ति ॥२७॥ આજ્ઞા વ્યવહાર કહ્યો. હવે ધા રણ વ્યવહારને કહેવાની ઇચ્છાવાળા કહે છે :- ઉદ્ધારણ, વિધારણા, સંધારણ અને સંપ્રધારણુ એ ચાર ધારણાના એકાર્થિક નામે છે. ઉદ્ધત અર્થ પદોની પ્રબળપણે અથવા નજીકમાં જઈને ધારણ કરવી એ ઉદ્ધારણ. જેનાથી (જે સ્મૃતિથી) ઉદ્દધત અર્થ પદોની વિવિધ રીતે અથવા વિશિષ્ટ રીતે ધારણા કરે છે, તે વિઘારણ. જેનાથી ઉદધૃત-વિધૃત અર્થપદોની આત્માની સાથે એકમેક રૂપે ધારણ કરે છે, તે સંધારણ. જેનાથી સારી રીતે ઉત્કૃષ્ટપણે ધારીને વ્યવહાર કરે તે સંપ્રધારણ. [૨૭] . बहुगुणजुत्ते पुरिसे, तिगविरहे होइ किंचि खलिएसु । अत्थपएहिं उ एसा, अणुओगविहीइ लद्धेहिं ॥२८॥ 'बहुगुणजुत्ते'त्ति । बहुगुणयुक्तो यः प्रवचनस्य कीर्तिमिच्छति, तथा डीयमानं प्रायश्चित्तमनुग्रहवन्मन्यते, तथा बहुश्रुतो मार्गानुसारिश्रुतो वा तपस्वी विनयपरिपाकवांश्च भवति, तादृशे पुरुषे 'किञ्चित्' मनाक् ‘स्खलितेषु' मूलोत्तरगुणविषयप्रमाददोषेषु 'त्रिकविरहे' आगमશ્રુતજ્ઞાડકાન્ત “અનુયાવિધ ચાચાનવેરામાં “ચરચા પ્રાગૈઃ ‘ાથપ” ઇંધતા pg” ધારણા પ્રવર્તતે ૨૮. આગમ-શ્રુત-આજ્ઞા એ ત્રણ વ્યવહાર ન હોય ત્યારે બહુગુણયુક્ત પુરુષમાં પ્રમાદથી થયેલ મૂત્તર ગુણસંબંધી એ૯૫ દોષોમાં વ્યાખ્યાન સમયે યતનાથી મળેલા અર્થ પદાથી ધારણું પ્રવર્તે છે. ભાવાર્થ : - જેને છેટ શ્રતોની વાચના નથી મળી તેવા સાધુએ આચાર્ય વગેરે અન્યને છેદ શ્રતોની વાચના આપતા હોય ત્યારે છેદકૃતના જે અર્થો કહેવામાં આવતા હોય તે અર્થોને ધારી લીધા હોય પછી તે સાધુ ધારી લીધેલા છે શ્રતોના અર્થોને આધારે ઘણુ ગુણવાળા પુરુષને પ્રમાદથી થયેલ મૂત્તર ગુણ સંબંધી અ૯૫ નું પ્રાયશ્ચિત્ત આપે તે ધારણા વ્યવહાર છે. * પ્રશ્ન:- અહી ઘણુ ગુણથી યુક્ત એમ કહ્યું તો કયા ઘણુ ગુણોથી યુક્ત હોય ? ઉત્તરજે પ્રવચનની કીતિને ઈચ્છે છે, અપાતા પ્રાયશ્ચિત્તને ઉપકારી (=ઉપકાર કરનારું') માને ૪ સારી રીતે એટલે જે અર્થપદ જે રીતે તે રીતે ધારે. ઉત્કૃષ્ટપણે એટલે ભૂલી ન જાય એ રીતે ધારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy