SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ] [ स्वोपशवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते જેઓ સ્વયં પાસસ્થા છે મૂલગુણની પાસે રહેલા છે, પાસસ્થાઓની ચેષ્ટાને છોડતા નથી, કઈ પણ જાતના સંબંધ વિના જેમ તેમ ઉસૂત્ર બેલનાર છે, ગૃહસ્થના કાર્યમાં રત છે, ગારવમાં આસક્ત છે, અને કુશીલ આદિના લક્ષણોથી યુક્ત છે, તેમનામાં પૂર્વે કહેલાં વાવડી વગેરેનાં દષ્ટાંતે ઘટતાં નથી. કારણ કે સર્વ રીતે અસમાનતામાં દૃષ્ટાંત યુક્તિ સંગત થતું નથી. જેમ કે ધૂળવાળી ભૂમિમાં સમુદ્રનું દૃષ્ટાંત યુક્તિ સંગત બનતું નથી. તળાવમાં થોડું પણ પાણી હોય તે સમુદ્ર સાથે જ આદિથી ગેડી પણ સમાનતા હેવાથી તેમાં સમુદ્રના દૃષ્ટાંતને ઉલ્લેખ કરે એ ગ્ય ગણાય. પણ ધૂળવાળી ભૂમિમાં તે એગ્ય ન ગણાય. કારણ કે આંશિક પણ સમાનતા નથી. એ પ્રમાણે વર્તમાનકાલીન ગુરુએ માં વાવડી આદિથી ઉપનય કરવા દ્વારા પૂર્વ ગુરુઓની સમાનતાનું વર્ણન કરવું એ સંગત થાય. કારણ કે માત્ર મૂલગુણદિના આચારોની સમાનતા છે. પણ પાસસ્થા આદિમાં તે સંગત નથી. કારણ કે તેમનામાં મૂલગુણદિને આચારેને સર્વથા અભાવ છે જે માત્ર વેષથી સમાનતા સ્વીકારવામાં આવે તે ધૂળવાળી ભૂમિ અને સમુદ્ર એ બેની પણ દ્રવ્યત્વથી સમાનતા થાય. [૧૭૧-૧૭૨] इत्थमपर्यालोचयतां येषां स्वस्मिन् गुरुत्वधीविपर्यासस्तेषामपायमुपदर्शयति केसिंचि णाममित्ता, इड्डीरससायगारवरयाणं । होइ गुरुभावदप्पो, सो मूलमणत्थरासीणं ॥१७३॥ 'केसिंचि'त्ति । 'केषाञ्चित्' अनुपादेयाभिधानानां ऋद्धिरससातगारवरतानां 'नाममात्रात्' यादृच्छिकगुरुसङ्घामात्राल्लोकेनोच्चार्यमाणाद् भवति 'गुरुभावदपः' अहं सर्वेषां गुरुरित्यभिमानः सोऽयमनर्थराशीनां मूलम् , विपर्यासबुद्धरसंयमे दृढप्रवृत्तिभावात् ; ततः प्रायश्चित्तसन्ततिप्रवृद्धेस्ततोऽनन्तसंसारप्रसङ्गादिति ॥१७३।। જેઓ આ પ્રમાણે વિચારતા નથી અને પિતાનામાં ગુરુત્વની બુદ્ધિરૂ૫ +વિપર્યાસવાળા છે, અર્થાત્ જેઓ ઉપર્યુક્ત રીતે વિચારતા નથી અને એથી પિતે ગુર ન હોવા છતાં અમે ગુરુ છીએ એમ માને છે, તેમને થતા અનર્થને બતાવે છે :- જેમનું નામ લેવા ગ્ય નથી તેવા અને ઋદ્ધિ–રસ-શાતા ગારવમાં આસક્ત બનેલાઓને નામમાત્રથી હું બધાઓને ગુરુ છું એમ ગુરુભાવનું અભિમાન થાય છે. તેમનું આ અભિમાન અનેક અનર્થોનું મૂળ છે. કારણ કે વિપર્યાસ બુદ્ધિથી અસંયમમાં દઢ પ્રવૃત્તિ થાય છે. તેનાથી પ્રાયશ્ચિત્તની પરંપરા અત્યંત વધે છે. તેનાથી અનંત સંસાર થાય છે. નામમાત્રથી એટલે ગુરુ શબ્દનો અર્થ ન ઘટતો હોવાથી લોકો અર્થ વગરના * જેમ સમુદ્ર દ્રવ્ય છે, તેમ ધૂળવાળી ભૂમિ પણ દ્રવ્ય છે. આથી તે બંનેમાં દ્રવ્યત્વ સમાન છે. એ બંનેમાં દ્રવ્યત્વની અપેક્ષાએ સમાનતા છે. + વિપર્યાસ એટલે વિપરીત જ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy