SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] [૨૦૭ कारणे समुपस्थिते यन्निषेवते तत्रासौ संयमश्रेण्यामेव वर्त्तत इति कृत्वा पूज्यः, क इव ? इत्याह-'आदिनिर्ग्रन्थ इव' पुलाक इव, तस्य ह्येतादृशी लब्धियया चक्रवर्तिस्कन्धावारमप्यभिवादनादौ कुलादिकार्ये मृद्नीयाद्वा विनाशयेद्वा न च प्रायश्चित्तमाप्नुयात् ॥१४॥ પ્રશ્ન :- આ પ્રમાણે અર્થોપત્તિથી સિદ્ધ થયું કે-આલંબન સહિત હોય તે ઉત્તરગુણમાં દોષ લગાડનાર પણ વંદનીય છે. ઉત્તર :-હા, કેવલ ઉત્તરગુણ પ્રતિસેવી જ નહિ, કિંતુ મૂલગુણ પ્રતિસેવી પણ આલંબન સહિત હોય તો તે પૂજ્ય છે. મૂલગુણ પ્રતિસેવી કેમ પૂજ્ય છે તે જણાવે છે – તેવું કારણ ઉપસ્થિત થતાં આચાર્ય અને ગણના અનુગ્રહ માટે ગીતાર્થ દોષનું સેવન કરે ત્યારે તે જઘન્ય સંયમ સ્થાનમાં રહેલ હોવા છતાં પુલાકની જેમ પૂજ્ય છે. કારણ કે તે સંયમશ્રેણિમાં રહેલ છે. પુલાક સાધુમાં ચક્રવતીના સઘળા સૈન્યનું ચૂર્ણ કરી નાખવાની શક્તિ હોય છે. પુલાક સાધુ એ શક્તિથી નમસ્કાર આદિ પ્રસંગે કુલ આદિના (રક્ષણરૂપ) કાર્યમાં ચક્રવર્તીને સમગ્ર સિન્યને ચૂરી નાખે કે મારી નાખે છતાં તેને પ્રાયશ્ચિત્ત ન આવે. [ટીકાના મવાના એ પ્રગને ભાવાર્થ આ પ્રમાણે છે :- અભિવાદન એટલે નમસ્કાર. ચક્રવતી આચાર્ય વગેરેને તમારે અમને અથવા બ્રાહ્મણે વગેરેને નમસ્કાર કરવા પડશે વગેરે કહે. સાધુએથી રાજા વગેરેને નમસ્કાર ન કરાય વગેરે સમજાવવા છતાં રાજા ન સમજે અને ગુસ્સે થઈને સાધુઓને હેરાન કરે કે મારવા માંડે તે સાધુઓના રક્ષણ માટે પુલાક સાધુ ચક્રવતીના સૌન્યને પણ ચૂરી નાખે કે મારી નાખે એવું બને.] [૧૧૪]. તથા વાહૂ— कुणमाणो वि य कडणं, कयकरणो णेव दोसमन्भेइ । अप्पेण बहुं इच्छइ, विसुद्ध आलंबणो समणो ॥११५।। 'कुणमाणो वि यत्ति । 'कडणं' कटकमदं कुर्वाणोऽपि 'कृतकरणः' पुलाको नैव स्वल्पमपि दोष 'अभ्येति' प्राप्नोति । कुतः ? इत्याह-यतोऽसौ श्रमणो विशुद्धालम्बनः सन्नल्पेन संयमव्ययेन बहुसंयमलाभमिच्छति ॥११५॥ ઉક્ત વિષયને જ કહે છે - સૈન્યનું વિનાશ કરનાર પણ તે પુલાકને જરા પણ દોષ લાગતું જ નથી. કારણ કે તે સાધુ વિશુદ્ધ આલંબનવાળો હેવાથી અલ્પ સંયમના નુકસાનથી ઘણુ સંયમના લાભને ઈચ્છે છે. [૧૧૫]. अमुमेवार्थ समर्थयन्नाह-- संजमहेउं अजयत्तणं पि ण हु दोसकारगं बिति । પાંચ વર્ષ વા, સમાહારને વળાવી ૨ાાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy