SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [ ક गुरुतत्त्वविनिश्चये प्रथमोल्लासः ] (બાહ્ય પ્રયત્નમાં માનસિક એકાગ્રતા ધ્યાન છે એ વિષયમાં શાસ્ત્રની સમતિ જણાવે છે : વિશેષાવશ્યક ગા. ૩૦૭૧ માં કહ્યું છે કે ) શરીર-વચન-મનના સુદૃઢ પ્રયત્નપૂર્વક વ્યાપાર અથવા વિદ્યમાન શરીર-વચન-મનના યાગનિરાધ અવસ્થામાં નિરાધ કરવા એ ધ્યાન છે. સુદૃઢ પ્રયત્ન એટલે ખેદાદિ X દોષના ત્યાગથી થતા ઉત્કૃષ્ટ પ્રયત્ન. અહી” નિરાધરૂપ ધ્યાનમાં એ ખ્યાલ રાખવાની જરૂર છે કે ત્રણે ચેાગેાના નિરાધ એ ધ્યાન છે, નહિ કે માત્ર ચિત્તના નિરાધ. માત્ર ચિત્તના નિરોધને ધ્યાન કહેવામાં આવે તેા વચન-કાયાના નિરાધ ધ્યાન નહિ મને. પ્રશ્ન :-ચૈ ધાતુથી ધ્યાન શબ્દ બન્યો છે. થૈ વિસ્તાયાં એ ધાતુ પાઠથી ધૈ ધાતુના અથ ચિંતા–વિચારણા છે. ચિંતા ચિત્તના વિષય છે. માટે ધ્યાનના અર્થ “ચિત્ત નિરાધ” કરવા જોઈએ. ઉત્તર :– અહીં ‘ દયે” ધાતુના ધાતુપાઠમાં લખેલ જ અથ ન લેવા. ધાતુના અનેક અર્થા હાય છે. [ચ્ચે ધાતુ કરણ (મન-વચન-કાયા ) નિરોધના અર્થાંમાં પણ છે. અહી' કરણ નિરેાધના અર્થમાં છે. ] પ્રશ્ન :-આવી રીતે અન્ય અની કલ્પનામાં અન્યાય નથી થતા ? ઉત્તર ઃ – ના. જિનવચનને અનુસરવા માટે અન્ય અની કલ્પનામાં અન્યાય થતા નથી. [૫૫] ननु निश्चयस्योत्तरोत्तरशुद्धिर्हश्यते व्यवहारस्य तु सदैकरूपत्वमेवेत्यस्ति विशेषो निश्चयस्येत्यत आह- पढमं वयणठियाणं, धम्मखमाइट्ठिआण तत्तो બા भिण्णो च्चिय ववहारो, रयणम्मि णिओगदिद्विव्व ॥५६॥ 'पढमं'त्ति । प्रथमं वचने स्थितानां आतोपदेशानुस्मरणनियतप्रवृत्तिकतया वचनान्त्यादि - व्यवस्थितानां ‘ततः' तदनन्तरं च ' धर्मक्षमादिस्थितानां' पूर्वदण्डव्यापासहित भ्रमिप्रयुक्ततन्निरपेक्षोत्तरचक्रभ्रमिस्थानीयशास्त्रव्यापारनिरपेक्षात्मसाद्भूतधर्मव्यवहारारूढानां भिन्न एव व्यवहारः, अभ्यासानभ्यासलक्षणयोर्हेत्वोरल्प बहुनिर्जरालक्षणयोः फलयोश्च भेदात् । दृष्टान्तमाह - रत्ने नियोगदृष्टिरिव यथा हि बालाद्यवस्थाकालीनरत्नहगपेक्षया सुलब्धपरीक्षस्य पुंसो रेखोप रेखाद्याकलनकुशला नियोगदृष्टिर्भिन्ना, तथा प्रथमभिक्षाटनादिव्यवहारापेक्षयोत्तम दृष्टिसम्पन्नस्य तदुत्तरो भिक्षाटनादिव्यवहारोऽपि भिन्न एवेति भावः ॥ ५६ ॥ નિશ્ચયની ઉત્તરોત્તર શુદ્ધિ દેખાય છે, વ્યવહાર તા સદા એકસરખા જ દેખાય છે, માટે વ્યવહારથી નિશ્ચયમાં વિશેષતા છે એવી માન્યતાનું નિરાકરણ કરે છે : × ખેદાદિ દોષોનુ વર્ષોંન પરિશિષ્ટ પહેલામાં કરવામાં આવ્યું છે. ગુ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001507
Book TitleGurutattvavinischay Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorRajshekharsuri
PublisherJain Sahitya Vikas Mandal
Publication Year1985
Total Pages416
LanguagePrakrit, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Principle
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy