SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ બદલાઈ જાય છે તેવી રીતે ક્રોધાદિ કષાયોથી આત્માને ઘણું મોટું નુકશાન થાય છે. જન્મ-જન્માક્તરમાં દુઃખ અને સજા ભોગવવી પડે છે. ક્રોધાદિ કવાનું કાર્યક્ષેત્ર કર્મજન્ય આ ક્રોધાદિ કષાયો પણ પિત–પિતાનું કાર્યક્ષેત્ર રાખે છે. એ બધાની પિત–પોતાની વિશેષતા છે. શ્રી દશવૈકાલિકમાં કહ્યું છે કે कोही पीईपणासेइ, माणी विणय नासणो । माया मित्ताणि नासेइ लोहा सव्व विणासो ।। કોઇ પ્રીતિ (પ્રેમ) નો નાશ કરે છે. માન વિનયને નાશ કરે છે, માયા મિત્રતાનો નાશ કરે છે અને લેભ સર્વ વિનાશક છે. બધા સદ્ગુણેને નાશ લોભ કરે છે, આ રીતે ચારે કષાય નુકસાન કરવાવાળા જ છે. કોઈ પણ ફાયદો કરવાવાળા નથી. આજ સુધી કઈ પણ સમયે કઈ પણ કષા કેઈને પણ ફાયદે નથી કર્યો. અધ્યાત્મ કલ્પદ્રુમમાં કહે છેશું તમે સંસારમાં કષા વગર જીવી જ શકતા નથી? को गुणस्तव कदा च कषायैर्निममे भजसि नित्यभिमान् यत् । किं न पश्यसि दोषममीषां, तापमत्र नरकं च परत्र । તમારા કષાયોએ શું ફાયદે કર્યો છે? શું ગુણ કર્યો છે. અને એ કો ઉપકાર કર્યો છે કે તમે એનું સેવન હંમેશા કર્યા જ કરે છે ? કષાયોએ આ જન્મમાં સંતાપ-પીડા, અને દુ:ખ જ આપ્યું છે અને પૂર્વભવ અને પુનર્ભમાં નરક ગતિ આપવાની ક્ષમતા જેનામાં છે એવા કષાયના દોષને શું તમે સારી રીતે નથી જાણતા? શું તમે કષાના સ્વરૂપથી સારી રીતે પરિચિત નથી? અને જો તમે પરિચિત છે તે પછી શા માટે ચેરને પોતાના ઘરમાં ઘૂસવા દો છે લૂંટારાઓને કેમ આવવા દો છે? શામાં વધારે સુખ છે? કષાય કરવામાં કે છોડવામાં? ચનિતં તવ રહ્યું, અને ઘનિમ જ ! तद्विशेषमथवैतदुदर्क, सविभाव्य भज धीर विशिष्टम् ॥ . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001494
Book TitlePapni Saja Bhare Part 09
Original Sutra AuthorN/A
AuthorArunvijaymuni
PublisherDharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh
Publication Year1989
Total Pages42
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, Ethics, & Sermon
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy