SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ સાપેક્ષવાદ ૨૪૭ અને નાસ્તિ આ બે ભંગોનો નિષેધ છે ત્યાં અવક્તવ્યનું સ્થાન ત્રીજું છે અને જ્યાં અસ્તિ, નાસ્તિ અને અસ્તિનાસ્તિ (ઉભય) આ ત્રણેનો નિષેધ છે ત્યાં અવક્તવ્યનું સ્થાન ચોથું છે. આ ચાર ભંગો ઉપરાંત અન્ય ભંગો પણ મળે છે પરંતુ તે વધારાના ભંગો આ ચાર ભંગોમાંથી જ કોઈ ને કોઈ ભંગોના સંયોગથી બને છે. આ ભંગો આગમોમાં કયા રૂપમાં મળે છે એ હવે આપણે જોઈએ. ભંગોનું આગમકાલીન રૂપ ભગવતીસૂત્રના આધારે આપણે સ્યાદ્વાદના ભંગોનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરીશું. ગૌતમ મહાવીરને પૂછે છે ભગવદ્ રત્નપ્રભા પૃથ્વી આત્મા છે કે અન્ય કંઈ? આનો ઉત્તર આપતાં ભગવાન મહાવીર કહે છે : ૧. રત્નપ્રભા પૃથ્વી સાત્ (અમુક દષ્ટિએ) આત્મા છે. ૨. રત્નપ્રભા પૃથ્વી યાત્ આત્મા નથી. ૩. રત્નપ્રભા પૃથ્વી સ્યાહુ અવક્તવ્ય છે. તે કેવી રીતે? ૧. આત્માના આદેશથી આત્મા છે. ૨. પરના આદેશથી આત્મા નથી. ૩. ઉભયના આદેશથી અવક્તવ્ય છે. અન્ય પૃથ્વીઓ, દેવલોકો અને સિદ્ધશિલા અંગે પણ આ જ વાત કહેવામાં આવી છે. પરમાણુ અંગે પૂછવામાં આવતાં પણ આ જ ઉત્તર મળ્યો. દ્વિપ્રદેશી ધૂના અંગે 1 પૂછવામાં આવતાં મહાવીરે નીચે મુજબ ઉત્તર આપ્યો – ૧. હિંપ્રદેશી સ્કન્ધ યાત્ આત્મા છે. ૨. દ્વિદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા નથી. ૩. દ્વિપ્રદેશી સ્કન્ધ ચાતુ અવક્તવ્ય છે. ૪. દ્વિદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા છે અને આત્મા નથી. ૫. હિંપ્રદેશી સ્કન્ધ ચાતુ આત્મા છે અને અવક્તવ્ય છે. ૬. હિંપ્રદેશી સ્કન્ધ સ્યાત્ આત્મા નથી અને અવક્તવ્ય છે. તે કેવી રીતે? ૧. દ્ધિપ્રદેશી સ્કન્ધ આત્માના આદેશથી આત્મા છે. ૨. પરના આદેશથી આત્મા નથી. ૩. ઉભયના આદેશથી અવક્તવ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001321
Book TitleJain Dharma Darshan Jain History Series 11
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2005
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Nyay, History, Karma, & Achar
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy