SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નથી, (૭) સત્ સત્ નિરુપમ, સર્વોતમ, શુક્લ, શીતળ, અમૃતમય દર્શનજ્ઞાન, સમ્યક જયોતિર્મય, ચિરકાળ આનંદની પ્રાપ્તિ, અદ્ભુત સસ્વરૂપદર્શિતાની બલિહારી છે! - શ્રીમદ્ રાજચંદ્ર-પત્રાંક-૯૧ > વિશ્વાસ, વિશ્વાસ પોતાના આત્મામાં વિશ્વાસ, ઈશ્વરમાં વિશ્વાસ-આ જ જીવનસફળતાનું રહસ્ય છે. - સ્વામી વિવેકાનંદ > અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું તે જ્ઞાનને એક ક્ષણ માત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર. - શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક-૮૩૯ > શ્રદ્ધાવાનને જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. - શ્રીમદ્ ભગવદ્ગીતા આત્મદર્શનનું ફળ | (૧) અનંતાનુબંધી વિભાવભાવ (ચિત્તના તીવ્ર વિકારો) તૂટી જાય છે. (૨) અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ અંશે અનુભવાય છે. (૩) પરમાર્થ વિવેક (ભેદજ્ઞાન)ની પ્રક્રિયા જીવનમાં ચાલુ થઈ જાય છે. (૪) વસ્તુસ્વરૂપનો નિ:શંકપણે નિર્ણય થતાં, સ્વ સ્વરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001297
Book TitleAtmadarshan
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2006
Total Pages40
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy