SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સાધક-સાથી તોપણ બચી શકે તેમ નથી.” મહાપુરુષો સમયના ઉપયોગ પ્રત્યે કેટલા સાવધાન હતા તેનાં બે વધુ દૃષ્ટાંત વિચારીએ : (૧) યુદ્ધ ચાલતું હોય તે દરમિયાન બધા મોરચે નેપોલિયન પોતે જ સેનાપતિઓને સુચના અને પ્રેરણા આપવા જતો. આવા સમયે તે ઘોડા ઉપર જ પોતાની ઊંઘ લઈ લેતો. (૨) મૈસૂરનો પ્રસિદ્ધ સુલતાન હૈદરઅલી મહાન બુદ્ધિશાળી હતી. તેની ધારણાશક્તિ એટલી તીવ્ર હતી કે સવારના પોતાના નિત્યક્રમના સમયે જ તે વિવિધ ખાતાંના મંત્રીઓની ફરિયાદો સાંભળતો અને નિર્ણયો લઈ જે સૂચનાઓ આપવાની હોય તે સૂચનાઓ તે તે ખાતાંના મંત્રીઓને આપતો. આમ દિવસનું ઘણું કામ તો તે વહેલી સવારના જ પતાવી દેતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy