SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર – પરિભ્રમણ અજ્ઞાન અને અસંયમને વશ થયેલા જીવ વિવિધ પ્રકારનાં કર્મબંધનના કારણોમાં પ્રવર્તે છે. આમ બંધાયેલાં કર્મોનાં ફળરૂપે ચાર ગતિમાં અને ચોયસિી લાખ યોનિમાં તેને જન્મ ધારણ કરવો પડે છે. આ પ્રકારની વિવિધ ગતિ-યોનિમાં જન્મ જરા-મરણારૂપી અને આધિ-વ્યાધિ- ઉપાધિરૂપ દુઃખ પરંપરાઓને પામવું તેને સંસાર-પરિભ્રમણ કહીએ છીએ. મનુષ્યગતિ. પશુગતિ, દેવગતિ અને નરકગતિ એમ ગતિના પ્રકાર ચાર છે. યોનિના ચોર્યાશી લાખ પ્રકાર શાસ્ત્રકારોએ કહ્યા છે જેની ગણતરી નીચે મુજબ જાણવી : નિત્યનિગો લાખ ઇતરનિગોદ . . . . ૭ લાખ યોનિ પૃથ્વીકાય . . . . . . ૭ લાખ યોનિ જળકાય . . . . . ૭ લાખ યોનિ અગ્નિકાય . . . લાખ યોનિ વાયુકાય . . . . . લાખ યોનિ વનસ્પતિકાય લાખ યોનિ બે-ઇન્દ્રિય લાખ યોનિ ત્રણ-ઇન્દ્રિય લાખ ચાર-ઈન્દ્રિય . . • • • • • • • . . . ૨ લાખ યોનિ દેવ . . . . . . • • • • • • • • • . . . ૪ લાખ યોનિ નારકી . . . . . લાખ યોનિ તિર્યંચ પંચેન્દ્રિય . . . . . . . . ૪ લાખ યોનિ મનુષ્ય . . . . . . . . . . . . ૧૪ લાખ . . . . . . . . . . . . . કુલ ૮૪ લાખ યોનિ પશુગતિ અને મનુષ્યગતિનાં દુઃખો પશુગતિ અને મનુષ્યગતિનાં દુઃખો તો ઉઘાડી આંખે અત્યારે પણ For Private & Personal Use Only www.jainelibrary.org છે. ૦ ૦ યોનિ જ Jain Education International
SR No.001280
Book TitleSadhak Sathi
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year2007
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy