SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નાકરાવતારિકા ચતુર્થપરિચ્છેદ સૂત્ર-૨૦/૨૧ स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया ન લઇ ।।૪-૨૦ના હવે છઠ્ઠાભાંગાનો ઉલ્લેખ પ્રગટ કરે છે ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિદ્ વિવક્ષાએ નાસ્તિ જ છે તથા કથંચિદ્ વિક્ષાવશથી અવકતવ્ય જ છે એમ પ્રથમ નિષેધકલ્પના દ્વારા (નાસ્તિપણુ જણાવીને) પછી વિધિ-નિષેધ એમ ઉભયની કલ્પના કરવા વડે છઠ્ઠો ભાંગો થાય છે. ૫૪-૨૦ા ૬૪૪ टी31 - परद्रव्यादिचतुष्टयापेक्षया नास्तित्वे सत्यस्तित्वनास्तित्वाभ्यां यौगपद्येन प्रतिपादयितुमशक्यं समस्तं वस्तु । ततः स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेत्येवं षष्ठभङ्गेन प्रकाश्यते ॥४-२०॥ ટીકાનુવાદ પ્રથમ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ અને પરભાવ આદિ પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ સર્વ વસ્તુઓ નાસ્તિસ્વરૂપ છે એમ જાણીને ત્યારબાદ અસ્તિત્વ અને નાસ્તિત્વ એમ આ બન્ને ધર્મ વડે એકી સાથે પ્રતિપાદન કરવાને સર્વ વસ્તુ અશક્ય છે તેથી પ્રથમ સ્યાદ્ નાસ્તિ જ છે અને પછી સ્યાદ્ અવક્તવ્ય જ છે. એમ ક્રમશ:ની અપેક્ષાએ આ છઠ્ઠાભાંગા દ્વારા વસ્તુ સ્યાદ્નાસ્તિ અને સ્યાદ્ અવક્તવ્ય જ કહેવાય છે. ૫૪-૨૦૦ सम्प्रति सप्तमभङ्गमुल्लिखन्ति - स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमतो विधिनिषेधकल्पनया युगपद्विधिनिषेधकल्पनया च सप्तम इति ॥४-२१॥ હવે સાતમા ભાંગાનો ઉલ્લેખ કરે છે ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ સ્વદ્રવ્યાદિની વિવક્ષાએ અસ્તિ જ છે. પરથ્યાદિની વિવક્ષાએ નાસ્તિ જ છે. અને યુગપ ્ ઉભયવિવક્ષાએ અવક્તવ્ય જ છે. એમ પ્રથમ ક્રમવાર વિધિ-નિષેધ જણાવવા દ્વારા, અને પછી એકી સાથે વિધિનિષેધ જણાવવા દ્વારા આ સાતમો ભાંગો થાય 9.118-2911 ટીકા - તિરા: સપ્તમફીસમાર્થ:। સ્વપરદ્રવ્ય વિચતુષ્ટયાપેક્ષયાઽસ્તિત્ત્વનાસ્તિત્વયોઃ સંતોरस्तित्वनास्तित्वाभ्यां समसमयमभिधातुमशक्यमखिलं वस्तु तत एवमनेन भङ्गेनोपदर्श्यते ॥४-२१॥ ટીકાનુવાદ ઈતિશબ્દ સમભંગીની સમાપ્તિ માટે છે. પ્રથમ સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિ ચારની અપેક્ષાએ ક્રમશ: અસ્તિત્વ અને નાસ્તિત્વની વિવક્ષા કરાયે છતે ત્યારબાદ અસ્તિત્વ અને નાસ્તિત્વ સમસમયે એકી સાથે કહેવાની ઈચ્છા થયે છતે કહેવાને અશક્ય સકળ વસ્તુ છે. તેથી જ આ સાતમા ભાંગા વડે આ પ્રમાણે જ સર્વ વસ્તુ સાદસ્તિ, સ્યાદ્માસ્તિ, અને સ્યાદવક્તવ્ય જણાય છે. = ઘટ-પટ-આત્મા અને આકાશ આદિ સંસારવર્તી સર્વે પણ પદાર્થો સ્વદ્રવ્ય-સ્વક્ષેત્ર-સ્વકાળ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001267
Book TitleRatnakaravatarika Part 2
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year1999
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy