SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીયપરિચ્છેદ-સૂત્ર-૫ રત્નાકરાવતારિકા કચરાના ભારવાળા મલીન પાણીને પણ ભેદીને ચક્ષુનાં કિરણો પાણીની અંદર જવાં જોઈએ જ. અને તેવા મલીન પાણીથી ઢંકાયેલા માછલાઓને પણ તેઓ જોનારાં બનવાં જોઈએ. તે કેમ જોતાં નથી ? ।।૭૧। ૩૧ ૨ तेन = = विध्यातास्तेन ते चेद् विमलजलभरात् किं भजन्ते न शान्तिम्, किञ्चाम्भः काचकूपोदरविवरगतं निष्पतेत् तत् तदानीम् । दोषश्चेद् नैष तूर्णं यदयमुदयते नूतनव्यूहरूपः, सर्पेयुस्तर्हि नैताः कथमपि स्वयो लोचनस्यापि तस्मिन् ॥७२॥ તે મલીન પાણીવડે, વ્રુક્ જો, તે = ચક્ષુનાં તે કિરણો, વિધ્યાતા: બુઝાઈ જાય છે. એમ માનશો તો, વિમલનત્તમરાત્ = નિર્મળ પાણીના સમૂહથી તે કિરણો, किं शान्ति न भजन्ते શાન્તિને કેમ પામતાં નથી. અર્થાત્ કેમ બુઝાતાં નથી ? જ્જિ = તથા વળી જાવપોવન કાચની શીશીના, વિવશત મધ્યમાં રહેલું એવું તત્ તે પાણી, તાન્ત નિષ્વતંત્ તે જ વખતે પડી જવું જોઈએ. નીકળી જવું જોઈએ. વેર્ = હવે જો એમ કહો કે નૈષઃ રોષ અમને આ દોષ આવતો નથી. ચર્ કારણ કે, નૂતનવ્યૂહાઃ = નવી રચના સ્વરૂપ એવો, ઞયમ્ = આ કૂપોદર (શીશી) સૂર્ખ उदयते geel geel bɛu uûì 19. afg = dì, citarrenfa yaı: za: = આ કિરણો પણ, તસ્મિન્ થપિ = તે શીશીમાં કેમે કરી, ન સર્વેયુઃ = જઈ શકશે નહીં. = अम्भः = = - = નેત્રનાં = = = હે નૈયાયિક ! હવે જો તમે એવો બચાવ કરશો કે મલીન કચરાવાળા તે પાણીવડે ચક્ષુનાં કિરણો પાણીમાં પ્રવેશ કરતાં જ બુઝાઈ જાય છે. તેથી મલીન જલગત મત્સ્ય દૃષ્ટિગોચર થતાં નથી, તો અમે જૈનો તમને નૈયાયિકોને પુછીએ છીએ કે સ્વચ્છ જળમાં પ્રવેશ કરતી વખતે ચક્ષુનાં તે કિરણો પાણીવડે કેમ બુઝાઈ જતાં નથી ? Jain Education International = પાણી સદા અગ્નિનું નાશક છે. જેમ મલીનજલ કિરણોને બુઝાવી નાખે છે. તેમ સ્વચ્છજલ પણ જલ હોવાથી કિરણોને બુઝવનાર બનવું જ જોઈએ. તેથી જો સ્વચ્છજલમાં મત્સ્યો દેખાય તો મલીનજલમાં પણ દેખાવાં જ જોઈએ, અને જો મલીનજલમાં ન દેખાય તો સ્વચ્છ જલમાં પણ ન જ દેખાવાં જોઈએ, બન્ને જગ્યાએ પાણીનો ધર્મ સમાન જ છે. માટે હે નૈયાયિક તમારી વાત ઉચિત નથી. તથા વળી ચક્ષુમાંથી નીકળતા કિરણો પદાર્થના ભેદક છે એમ તમે માનો છો તો કાચની શીશીમાં ભરેલા પાણીનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતાં ચક્ષુકિરણોથી શીશી ભેદાતાં શીશીમાંનું પાણી બહાર આવી જવું જોઈએ. હવે કદાચ નૈયાયિક જો એમ કહે કે તમારો આપેલો શીશીમાંથી પાણી નીકળી જવાનો આ દોષ અમને આવતો નથી. કારણ કે નેત્રરશ્મિ કાચની શીશીને ભેદવાના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001266
Book TitleRatnakaravatarika Part 1
Original Sutra AuthorVadidevsuri
AuthorKalyanbodhivijay
PublisherJina Dharm Prakashan Trust Surat
Publication Year2008
Total Pages506
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Nyay
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy